મહારાષ્ટ્ર: પાલઘરમાં બે સાધુઓ સાથે લૂંટ અને હુમલો કરવાની ઘટના - આદિવાસી પરિવારના સભ્યો પર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 29, 2020, 3:34 PM IST

પાલઘર: મુંબઇ-અમદાવાદ હાઈવે પાસેના ભવાલીવાલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ત્રણ ચોર લૂંટ ચલાવી બે સાધુને માર મારતા હતા. વિરાર પોલીસ મથકમાં આદિવાસી પરિવારના સભ્યો પર અનિલ ભુજદ, સુનીલ ભુજદ અને કારેલા સામે હુમલો અને લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના નજીવા વિવાદને લઈને બની હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.