મિરઝાપુરમાં વરસાદ અને વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું

By

Published : Mar 14, 2020, 10:04 AM IST

thumbnail

નવી દિલ્હી: મિરઝાપુરમાં મોડી સાંજે પડેલા વરસાદ અને વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. બરફ પડવાને કારણે જમીન પર બરફની સફેદ ચાદર ફેલાઈ ગઇ હતી. કમોસમી વરસાદ અને બરફ વર્ષાને કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.