ઘટના સ્થળ પર પહોંચેલા કેજરીવાલનો થયો વિરોધ, લાગ્યા હાય-હાયના નારા

By

Published : Dec 8, 2019, 3:20 PM IST

thumbnail
નવી દિલ્હી: શહેરના ઝાંસી રોડમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં 43 લોકોના મોત થયાં છે. આ ઘટના બાદ દિલ્હીના મુખ્યુપ્રધાન અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા. કેજરીવાલે તપાસના આદેશ આપીને મૃતકોને વળતર ચુકવવાની જાહેરાત કરી છે. CM કેજરીવાલના પહોંચતાની સાથે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન લોકોએ કેજરીવાલ હાય-હાયના નારા લગાવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.