thumbnail

વન વિભાગે નદીમાં ફસાયેલા 55 વાંદરાને બચાવ્યા

By

Published : Aug 10, 2020, 2:10 AM IST

બેંગલુરુઃ કર્ણાટકના હરિહર તાલુકામાં રાજનહલ્લી પાસે વન વિભાગ અને ફાયર બ્રિગેડે 55 વાંદરોને ડૂબવાથી બચાવ્યા છે. આ તમામ વાંદરા તુંગભદ્રા નદીની વચ્ચે ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે, વધુ વરસાદના કારણે તુંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે તુંગભદ્રા નદી ઓવરફ્લો થઇ ગઇ છે. જેથી ભોજનની શોધમાં ગયેલા વાનર વૃક્ષોમાં ફસાયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.