મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તજનોનું ઘોડાપૂર - aarti
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10959114-thumbnail-3x2-som.jpg)
ગીર સોમનાથ : મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની કતાર લાગી છે. મંદીર ખુલતા જ ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહીવટીતંત્રએ દરેક ભક્તજનોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી દર્શન કરવા આદેશ આપ્યો હતો.