અમ્ફાન ચક્રવાતે કોલકાતા એરપોર્ટ પર વિનાશ સર્જયો

By

Published : May 21, 2020, 11:33 AM IST

Updated : May 21, 2020, 5:30 PM IST

thumbnail
કોલકાતા: અમ્ફાન ચક્રાવાતને કારણે કોલકાતા એરપોર્ટ પર વિનાશ સર્જાયો છે. કલાકના 160 થી 180 કિ.મી.ના તોફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વિનાશ સર્જાયો છે. આ તોફાનની અસર કોલકાતા એરપોર્ટ પર જોવા મળી હતી. અહીં ચારે બાજુ પાણી જોવા મળ્યા હતા.
Last Updated : May 21, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.