ETV Bharat / state

મેઘવાળમાં 1.4 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા - 1.4 રિક્ટર સ્કેલનો ભૂકંપના આંચકા

વલસાડઃ દાદરાનગર હવેલી અને સેલવાસને અડીને આવેલા ગુજરાતના એકમાત્ર નાનકડા ટાપુ જેટલા ગામમાં 3:00 વાગે આવેલા ભૂકંપને કારણે ધરા ધ્રુજી હતી. જેના આચકા છેક ધરમપુર તાલુકાના બામટી સહિત ધરમપુરની આસપાસના કેટલાક ગામોમાં અનુભવાયા હતા. 3:00 વાગે આવેલા અચાનક ભૂકંપના આંચકાને પગલે લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

etv bharat
મેઘવાડમાં 1.4 રિક્ટર સ્કેલનો ભૂકંપના આંચકા
author img

By

Published : Dec 13, 2019, 7:30 PM IST

ધરમપુર અને વાંસદા નજીક કેટલાક ગામોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. જેમાં 03:00 વાગે ધરમપુરના બામટી ધરમપુર મુખ્ય બજાર તેમજ ધરમપુરની આસપાસના કેટલાક ગામોમાં ભૂકંપનો આંચકો આવતાં ઘરમાં મુકેલા વાસણો પડી ગયા હતા. તો અનેક લોકોએ ધરા ધ્રુજતા જોતા ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકો ઓફિસની બહાર પણ ઊભા રહી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મેઘવાડમાં 1.4 રિક્ટર સ્કેલનો ભૂકંપના આંચકા

ખાસ કરીને મહિલાઓમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે. કે ગુજરાતના સિસ્મોલોજી કલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણઆ ભૂકંપના આંચકાને નોંધ લેવામાં આવી છે. બપોરે ત્રણ અને એક સેકન્ડ કપરાડા તાલુકાના મેઘવાડ ગામે જમીનમાં 5.9 કિલોમીટર ઊંડે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું અને ભૂકંપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી અને આશકાના અનુભૂતિ છેક ધરમપુરના કેટલાક ગામોમાં જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

ધરમપુર અને વાંસદા નજીક કેટલાક ગામોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. જેમાં 03:00 વાગે ધરમપુરના બામટી ધરમપુર મુખ્ય બજાર તેમજ ધરમપુરની આસપાસના કેટલાક ગામોમાં ભૂકંપનો આંચકો આવતાં ઘરમાં મુકેલા વાસણો પડી ગયા હતા. તો અનેક લોકોએ ધરા ધ્રુજતા જોતા ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકો ઓફિસની બહાર પણ ઊભા રહી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મેઘવાડમાં 1.4 રિક્ટર સ્કેલનો ભૂકંપના આંચકા

ખાસ કરીને મહિલાઓમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે. કે ગુજરાતના સિસ્મોલોજી કલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણઆ ભૂકંપના આંચકાને નોંધ લેવામાં આવી છે. બપોરે ત્રણ અને એક સેકન્ડ કપરાડા તાલુકાના મેઘવાડ ગામે જમીનમાં 5.9 કિલોમીટર ઊંડે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું અને ભૂકંપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી અને આશકાના અનુભૂતિ છેક ધરમપુરના કેટલાક ગામોમાં જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

Intro:દાદરાનગર હવેલી અને સેલવાસ ને અડીને આવેલા ગુજરાતના એકમાત્ર નાનકડા ટાપુ જેટલા ગામ માં 3:00 આવેલા ભૂકંપને કારણે ધરા ધ્રુજી હતી જેના આચકા છેક ધરમપુર તાલુકાના બામટી સહિત ધરમપુરની આસપાસના કેટલાક ગામોમાં અનુભવાયા હતા 3:00 આવેલા અચાનક ભૂકંપના આંચકાને પગલે લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતોBody:ધરમપુર અને વાંસદા નજીક કેટલાક ગામોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે જેમાં આજે 03:00 ધરમપુરના બામટી ધરમપુર મુખ્ય બજાર તેમજ ધરમપુરની આસપાસના કેટલાક ગામોમાં ભૂકંપનો આંચકો આવતાં ઘર માં મુકેલા વાસણો પડી ગયા હતા તો અનેક લોકોએ ધરા ધ્રુજતા જોતા ઘરની બહાર દોડી આવ્યા હતા કેટલાક લોકો ઓફિસની બહાર પણ ઊભા રહી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ખાસ કરીને મહિલાઓમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતોConclusion:નોંધનીય છે કે ગુજરાતના સિસ્મોલોજી કલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ ભૂકંપના આંચકાને નોંધ લેવામાં આવી છે આજ કો બપોરે ત્રણ અને એક સેકન્ડ કપરાડા તાલુકાના મેઘવાડ ગામે જમીનમાં 5.9 કિલોમીટર ઊંડે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું અને ભૂકંપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી અને આશકાના અનુભૂતિ છેક ધરમપુરના કેટલાક ગામોમાં જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા

બાઈટ ૧_ કમલેશ ભાઈ (સ્થાનિક અગ્રણી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.