ETV Bharat / state

સુરતના સૌથી 'અમીર ગણપતિ' બન્યા છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર...જૂઓ આ વિશેષ અહેવાલ - ગણેશ ચતુર્થી વિશેષ

સુરતઃ મહિદરપુરા દાળીયા શેરીમાં સૌથી જૂના અને સુરતના સૌથી અમીર ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતાં. અહીં સ્વર્ણ આભૂષણો સાથે 1.50 લાખ અમેરિકન ડાયમન્ડથી સુશોભિત અઢી કિલો સોનાની શ્રીજીની પ્રતિમા દાળિયા શેરી યુવક મંડળ દ્વારા સ્થાપવામાં આવી છે. રસ્તા પર નીકળેલી શ્રીજીની આ શાહી સવારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

richest Ganpati
author img

By

Published : Sep 3, 2019, 10:02 PM IST

વર્ષ 1972થી શહેરના મહિધરપુરા દાળિયા શેરીમાં ખાતે બીરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતાં જ રહી ગયા. દાડીયા શેરીના ગણેશજીને લઈ શહેરના ભકતોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે.

સુરતના સૌથી 'અમીર ગણપતિ' બન્યા છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર...જૂઓ આ વિશેષ અહેવાલ
શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા છે.

શ્રીજીની પ્રતિમાની સ્થાપના માટે લાખોના ખર્ચે વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશમાં રહેતા ભક્ત દ્વારા લાલ રંગનો હીરો ભગવાનને અર્પિત કરવામાં આવ્યો હતો ,જે હીરો શ્રીજીની પ્રતિમાના મધ્યમાં આવેલ મુગટમાં મુકવામાં આવ્યો છે. ગણેશજી ની પ્રતિમાં ઉપર 1 લાખ હીરા જડવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓમાં આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરતથી સ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...

વર્ષ 1972થી શહેરના મહિધરપુરા દાળિયા શેરીમાં ખાતે બીરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતાં જ રહી ગયા. દાડીયા શેરીના ગણેશજીને લઈ શહેરના ભકતોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે.

સુરતના સૌથી 'અમીર ગણપતિ' બન્યા છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર...જૂઓ આ વિશેષ અહેવાલ
શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા છે.

શ્રીજીની પ્રતિમાની સ્થાપના માટે લાખોના ખર્ચે વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશમાં રહેતા ભક્ત દ્વારા લાલ રંગનો હીરો ભગવાનને અર્પિત કરવામાં આવ્યો હતો ,જે હીરો શ્રીજીની પ્રતિમાના મધ્યમાં આવેલ મુગટમાં મુકવામાં આવ્યો છે. ગણેશજી ની પ્રતિમાં ઉપર 1 લાખ હીરા જડવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓમાં આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરતથી સ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...

Intro:સુરત : મહિદરપુરા દાળીયા શેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી અમીર ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જ્યાં આ શોભાયાત્રા માં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા .સ્વર્ણ આભૂષણો સાથે 1.50 લાખ અમેરિકન ડાયમન્ડથી સુશોભિત અઢી કિલો સોનાની સુસજ્જ  શ્રીજીની પ્રતિમા ની સ્થાપના દાળિયા શેરી યુવક મંડળ દ્વારા કરવામાં આવી.રસ્તા પર નીકળેલી શ્રીજી ની આ શાહી સવારી લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની.

Body:વર્ષ 1972 થી શહેરના મહિધરપુરા દાળિયા શેરી ખાતે બીરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતાં જ રહી ગયા. દાડીયા શેરી ના ગણેશજીને લઈ શહેરના ભકતોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે. સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણાં માં 1.50 લાખ અમેરિકન ડાયમન્ડ લગાડવામાં આવ્યા છે. શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા...શ્રીજીની પ્રતિમાની સ્થાપના માટે લાખોના ખર્ચે વિશાળ પનદાળ તૈયાર કરવામાં આવ્યો.. વિદેશમાં રહેતા ભક્ત દ્વારા લાલ રંગ નો હીરો ભગવાન ને અર્પિત કરવામાં આવ્યો હતો ,જે હીરો શ્રીજીની પ્રતિમા ના મધ્યમાં આવેલ મુગટ માં મુકવામાં આવ્યો છે.ગણેશ જી ની પ્રતિમાના ઘરેણાં માં 1.50 અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યા છે જ્યારે બીજા ચાંદીના પાંદડા થી તૈયાર કરવામાં આવેલા ગણેશજી ની પ્રતિમાં ઉપર 1 લાખ હીરા જડવામાં આવ્યા છે. મહત્વ ની વાત તો એ છે કે પ્રતિમા ને અઢી કિલો સોનાં ના આભૂષણો થી સજ્જ કરવામાં આવી છે..Conclusion:શહેર ના રસ્તા પર નીકળેલી  શ્રીજીની આ પ્રતિમા ને જોતા જ ભક્તો પણ એક નજરે દંગ રહી ગયા હતા.ઢોલ નગારા,ડી.જે.ડાન્સ ના સથવારે નીકળેલી શોભાયાત્રા માં સૌથી આગળ ગજરાજ ની હાજરી જોવા મળી હતી.

બાઈટ : દેવિંગ દેસાઈ ( આયોજક)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.