ETV Bharat / state

સુરતમાં 2 લાખથી વધુ કેરીની લૂંટ સાથે ચોકીદારની હત્યા કરી આરોપી ફરાર

સુરત: પલસાણા તાલુકાના માખિંગા ગામે આંબાવાડીના ચોકીદારની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણીયા હત્યારાઓએ ચોકીદારની હત્યા બાદ આંબા પરથી ઉતારેલી બે લાખથી વધુની કેરીનું લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

author img

By

Published : May 22, 2019, 9:57 AM IST

કેરીની લૂંટ સાથે ચોકીદારની હત્યા કરી આરોપી ફરાર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખિંગા ગામ એ આંબાવળી આવેલ છે. જ્યાં ગત રોજ બે ઈસમોને ચોકીદારી માટે રાખવામાં આવ્યા હતા. મધ રાત્રે બાઈક પર આવેલા બે ઈસમો એ એક ઈસમને જમવાના બહાને લઇ ગયા હતા, અને બાદમાં એ ઈસમને ત્યાં મૂકી બંને બાઈક સવાર ત્યાંથી ફરાર થઇ ગયા હતા . જે બાદ આ અજાણ્યા શખ્યોએ આંબાવાડીમાંથી કેરીની લૂંટ કરી ફરારા થઇ ગયા હતા.

કેરીની લૂંટ સાથે ચોકીદારની હત્યા કરી આરોપી ફરાર

જ્યારે વાડીનો માલીક વાડીમાં પહોંચ્યા ત્યારે સમગેર ઘટના સામે આવી હતી. આંબા પર થી ૨૪૦ કેરેટ જેટલી કેરી લઇ શખ્સો ફરાર થયા હતા.જ્યારે માલીકે ચોકીદારની તપાસ કરી તો તે ઘટનાસ્થળે હાજર ન હતો.જેથી આસપાસના ખેતરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચોકીદારનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. આ સમગેર ઘટનાની જાણ તાત્કાલિક પલસાણા પોલીસને કરવામાં આવી હતી. હત્યા બાબાતની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ એ મૃતદેહ જોતા મૃતક સુરેન્દ્રને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરવામાં આવી હતી. બે લાખ થી વધુ કેરીની લૂંટ કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે લૂંટનો ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખિંગા ગામ એ આંબાવળી આવેલ છે. જ્યાં ગત રોજ બે ઈસમોને ચોકીદારી માટે રાખવામાં આવ્યા હતા. મધ રાત્રે બાઈક પર આવેલા બે ઈસમો એ એક ઈસમને જમવાના બહાને લઇ ગયા હતા, અને બાદમાં એ ઈસમને ત્યાં મૂકી બંને બાઈક સવાર ત્યાંથી ફરાર થઇ ગયા હતા . જે બાદ આ અજાણ્યા શખ્યોએ આંબાવાડીમાંથી કેરીની લૂંટ કરી ફરારા થઇ ગયા હતા.

કેરીની લૂંટ સાથે ચોકીદારની હત્યા કરી આરોપી ફરાર

જ્યારે વાડીનો માલીક વાડીમાં પહોંચ્યા ત્યારે સમગેર ઘટના સામે આવી હતી. આંબા પર થી ૨૪૦ કેરેટ જેટલી કેરી લઇ શખ્સો ફરાર થયા હતા.જ્યારે માલીકે ચોકીદારની તપાસ કરી તો તે ઘટનાસ્થળે હાજર ન હતો.જેથી આસપાસના ખેતરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચોકીદારનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. આ સમગેર ઘટનાની જાણ તાત્કાલિક પલસાણા પોલીસને કરવામાં આવી હતી. હત્યા બાબાતની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ એ મૃતદેહ જોતા મૃતક સુરેન્દ્રને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરવામાં આવી હતી. બે લાખ થી વધુ કેરીની લૂંટ કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે લૂંટનો ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.


R_GJ_SUR_01_CHOKIDAR NI HATYA_22 MAY_GJ10025




એન્કર : પલસાણા તાલુકા ના માખિંગા  ગામે આંબાવાડી ના ચોકીદાર ની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો . અજાનિયા હત્યારાઓ એ ચોકીદાર ની હત્યા બાદ આંબા પર થી ઉતારેલ બે લાખ થી વધુ ની કેરી નું લૂંટ કરી ફરાર થઇ ગયા હતા .

વીઓ : ૧   સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના માખિંગા  ગામ  એ આંબાવળી આવેલ છે . જ્યાં ગત રોજ બે ઈસમો ને ચોકીદારી માટે રાખવામાં આવ્યા હતા . મધ રાત્રે બાઈક પર આવેલ બે ઈસમો એ એક ઈસમ ને જમવાના બહાને લઇ ગયા હતા . અને બાદ માં એ ઈસમ ને ત્યાં મૂકી બંને બાઈક સવાર ત્યાં થી ફરાર થઇ ગયા હતા . બાદ માં આંબા વાડી માં મુકેલ કેરી ની લૂંટ કરી ગયા હતા .

 વાડી પર જતા આખી ઘટના પ્રકાશ માં આવી હતી . આંબા પર થી ૨૪૦ કેરેટ જેટલી કેરી બેડી હતી અને ટેમ્પો માં ભરેલ હતી . એ ટેમ્પો જોવા મળ્યો ના હતો . તેમજ ચોકીદાર કરનાર સુરેન્દ્ર મેવાલાલ જોવા મળ્યો ના હતો . જેથી આસ પાસ ખેતર માં તપાસ કરતા શેરડી ના ખેતર માંથી સુરેન્દ્ર નો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો . જેથી તાત્કાલિક પલસાણા પોલીસ ને જાણ કરવામાં આવી હતી .

બાઈટ : રૂપલ સોલંકી [ ડી વાય એસ પી - બારડોલી ]

વીઓ : 2 ઘટના સ્થળે પોહચેલી પોલીસ એ મૃતદેહ જોતા મૃતક સુરેન્દ્ર  ને ગળા ના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયા નું જણાયું હતું . બે લાખ થી વધુ ની કેરી ની પણ હત્યારાઓ લૂંટ કરી જતા પલસાણા પોલીસ એ એફ એસ એલ ની પણ મદદ લીધી હતી . અને ગુના નો ભેદ ઉકેલવા જિલ્લા એલ સી બી અને એસ ઓ જી પણ તપાસ માં જોતરાઈ હતી . 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.