ETV Bharat / state

ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં વરસાદમાં મગફળી પલળી જાય તો જવાબદારી કોની?

author img

By

Published : Dec 5, 2019, 8:33 AM IST

રાજકોટ: ધોરાજીના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવા છતા પણ ચાલુ રખાઇ છે. જેને લઇને હાજર ખેડૂતોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હતો કે આ મગફળી વરસાદમાં પલળી જાય તો આ બગડેલા માલની જવાબદારી કોની???

ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં વરસાદી પાણીમાં મગફળી પલળી જાય તો જવાબદારી કોની?
ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં વરસાદી પાણીમાં મગફળી પલળી જાય તો જવાબદારી કોની?

ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદી કરવા માટે ખેડૂતોને મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી પહોંચ્યાં હતાં, ત્યારે હાલ રાજયનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે, તેમછતા ધોરાજી પૂરવઠા દ્વારા ખેડૂતોને મેસેજ દ્વારા જાણકારી આપીને બોલાવવામાં આવ્યા છે. જેથી ખેડૂતો પોતાની મગફળીઓ લઈને માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી પહોંચી ગયાં હતાં.

ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવા છતા પણ ચાલુ રખાઇ

ધોરાજી તાલુકાનાં ખેડૂતોની મગફળી ખુલામાં પડી છે. જો કમોસમી વરસાદ પડે તો આ મગફળી પલળી જાય કે ખરાબ થઈ જાય તો તેમાં જવાબદારી કોની રહેશે તેવા અનેક સવાલ ખેડૂતોએ કર્યા હતાં.

ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદી કરવા માટે ખેડૂતોને મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી પહોંચ્યાં હતાં, ત્યારે હાલ રાજયનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે, તેમછતા ધોરાજી પૂરવઠા દ્વારા ખેડૂતોને મેસેજ દ્વારા જાણકારી આપીને બોલાવવામાં આવ્યા છે. જેથી ખેડૂતો પોતાની મગફળીઓ લઈને માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી પહોંચી ગયાં હતાં.

ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવા છતા પણ ચાલુ રખાઇ

ધોરાજી તાલુકાનાં ખેડૂતોની મગફળી ખુલામાં પડી છે. જો કમોસમી વરસાદ પડે તો આ મગફળી પલળી જાય કે ખરાબ થઈ જાય તો તેમાં જવાબદારી કોની રહેશે તેવા અનેક સવાલ ખેડૂતોએ કર્યા હતાં.

Intro:એન્કર : રાજકોટ જીલ્લાના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ટેકા ના ભાવે મગફળી ખરીદી હવામાન વિભાગ ની આગાહી પગલે પણ કામગીરી ચાલું કમોસમી વરસાદ જો પડે તો બગડેલા માલ ની જવાબદારી કોની???

વિઓ : ધોરાજી માં રાજ્ય સરકાર દ્વારા ટેકા નાં ભાવે મગફળી ખરીદી કરવા માટે ખેડૂતો ને મેસેજ દ્વારા અપીઈ જાણકારી અને માર્કેટીંગ યાર્ડ ની બહાર બે કિલોમીટર વાહનો ની લાંબી લાઈનો જોવાં મળી ખેડૂતો પોતાની મગફળીઓ લઈને પહોચ્યા વહેલી સવારથી હાલ રાજય નાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમૌસમી વરસાદ ની આગાહી કરવામાં આવેલ છે ત્યારે ધોરાજી પૂરવઠા દ્વારા ખેડૂતો ને મેસેજ દ્વારા જાણકારી આપીને બોલાવવામાં આવ્યા છે જેથી ખેડૂતો પોતાની મગફળી ઓ લઈને માર્કેટીંગ યાર્ડ માં વહેલી સવાર થી પહોંચી ગયાં છે ધોરાજી તાલુકા નાં ખેડૂતો ની મગફળી જો કમોસમી વરસાદ પડે તો ખુલ્લાઆમ પડેલ કે વાહનો માં પડેલ મગફળી પલળી જાય કે ખરાબ થઈ જાય તો જવાબદારી કોની રહેશે એ પણ એક સવાલ છે જ્યારે સુત્રો પાસે થી મળતી વિગત મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે પૂરવઠા પાસે પૂરતો સ્ટાફ પણ નથી જેથી જે ખેડૂતો ની મગફળી જોખવાની હોય છે અને ત્યાર બાદ કટાઓ ભરવાનાં હોય છે એમાં પણ હેરાનગતિ થાય તેવી મૌખીક ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે Body:બાઈટ - ૦૧ - દેવશીભાઈ ડોબરીયા (ખેડૂત, તોરણીયા)

બાઈટ - ૦૨ - જિતેન્દ્ર પરમાર (પુરવઠા અધિકારી, ધોરાજી)

બાઈટ - ૦૩ - ભગવાનજીભાઈ સાંણદિયા (ખેડૂત, તોરણીયા)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.