ETV Bharat / state

સોમનાથ અને દ્વારકાધીશની કૃપાથી સુદામાપુરીનું ટળ્યું સંકટ, વાયુ વાવાઝોડાએ બદલી દિશા - Vayu cyclone

પોરબંદર: દ્વારિકા અને સોમનાથ વચ્ચે આવેલા સુદામા નગરી પોરબંદરમાં "વાયુ" વાવાઝોડાના કારણે સંકટ આવ્યું હતું. પરંતુ સોમનાથના શિવજી અને દ્વારિકાના દ્વારકાધીશની કૃપાથી પોરબંદરનું સંકટ ટળ્યું હતું. આ છબીને રજૂ કરતો ચિત્ર પોરબંદરના એક ચિત્રકાર કરસન ભાઈ  ઓડેદરાએ બનાવ્યું હતું.

સોમનાથ અને દ્વારકાધીશ વાવાઝોડાને રોકતો ચિત્ર
author img

By

Published : Jun 14, 2019, 3:08 AM IST

પોરબંદરના જાણીતા ચિત્રકાર કરશનભાઈએ કૃષ્ણ સખા સુદામાની સુદામપુરી તરીકે ઓળખાતા શહેરમાં "વાયુ "નામના વાવાઝોડા રૂપી સંકટ મંડરાઇ રહ્યું હતું, પરંતુ આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાયું હતું. જ્યારે આ વાવાઝોડાનું સંકટ રાજ્ય પરથી ટળ્યું હતું તો આ ઘટનાને લોકોમાં પણ આસ્થાની લાગણી જાગી હતી.

દ્વારિકાધીશના મંદિર પર એક સાથે બે ધ્વજા ફરકાવવામાં આવી હતી, તો સોમનાથ મંદિરે પોરબંદરમાં વાવાઝોડાનું સંકટ ટળે તે માટે અનેક લોકોએ પ્રાર્થના કરી હતી. આ ચિત્રમાં જોઈ શકાય છે ચિત્રકારે લોકોની લાગણીને ચિત્ર સ્વરૂપે રજૂ કરી હતી,

જેમાં સુદામા પુરીની રક્ષા કરતા સોમનાથ મહાદેવ અને દ્વારિકાધીશ વરુણ દેવના શાંત પાડતા હોય તેવું દર્શાવામાં આવ્યું હતું.તો સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ હતી.

પોરબંદરના જાણીતા ચિત્રકાર કરશનભાઈએ કૃષ્ણ સખા સુદામાની સુદામપુરી તરીકે ઓળખાતા શહેરમાં "વાયુ "નામના વાવાઝોડા રૂપી સંકટ મંડરાઇ રહ્યું હતું, પરંતુ આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાયું હતું. જ્યારે આ વાવાઝોડાનું સંકટ રાજ્ય પરથી ટળ્યું હતું તો આ ઘટનાને લોકોમાં પણ આસ્થાની લાગણી જાગી હતી.

દ્વારિકાધીશના મંદિર પર એક સાથે બે ધ્વજા ફરકાવવામાં આવી હતી, તો સોમનાથ મંદિરે પોરબંદરમાં વાવાઝોડાનું સંકટ ટળે તે માટે અનેક લોકોએ પ્રાર્થના કરી હતી. આ ચિત્રમાં જોઈ શકાય છે ચિત્રકારે લોકોની લાગણીને ચિત્ર સ્વરૂપે રજૂ કરી હતી,

જેમાં સુદામા પુરીની રક્ષા કરતા સોમનાથ મહાદેવ અને દ્વારિકાધીશ વરુણ દેવના શાંત પાડતા હોય તેવું દર્શાવામાં આવ્યું હતું.તો સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ હતી.

સોમનાથ અને દ્વારકાધીશ ની કૃપાથી સુદામાપુરી નું સંકટ ટળ્યું 




દ્વારિકા અને સોમનાથ વચ્ચે આવેલ સુદામા નગરી  પોરબંદર મા આજે" વાયુ "  વાવા જોડા ના કારણે સંકટ આવ્યું હતું પરંતુ સોમનાથ ના શિવ જી અને  દ્વારિકા ના દ્વારકાધીશ ની કૃપા આસ્થા થી પોરબંદર નું સંકટ ટળ્યું હોય તેવુ ચિત્ર પોરબંદર ના એક ચિત્રકાર કરસન ભાઈ  ઓડેદરા એ બનાવ્યું હતું


પોરબંદર ના જાણીતા ચિત્રકાર કરશન ભાઈ એ કૃષ્ણ સખા સુદામા ની સુદામપુરી તરીકે ઓળખાતા શહેર માં આજે "વાયુ "નામના વાવાઝોડા રૂપી સંકટ મંડરાયુ હતું પરંતુ આ વાવા ઝોડું ઓમાન તરફ ફંટાતા આ વાવાઝોડા નું સંકટ ટળ્યું હતું તો આ ઘટના ને લોકો માં પણ આસ્થાની લાગણી જોવાઇ રહી હતી દ્વારિકા ધીશ ના મંદિર પર આજે એક સાથે બે ધ્વજા ફરકાવવામાં આવી હતી તો સોમનાથ મંદિરે પોરબંદર માં  વાવાઝોડા નું સંકટ ટળે તે માટે અનેક લોકો એ પ્રાર્થના કરી હતી આ ચિત્ર મા જોઈ શકાય છે ચિત્રકારે લોકો ની લાગણી ને ચિત્ર સ્વરૂપે રજૂ કરી હતી
જેમાં સુદામા પુરી ની રક્ષા કરતા સોમનાથ મહાદેવ અને દ્વારિકા ધીશ વરુણ દેવ ના શાંત પાડતા હોય તેવા  દર્શાવાયા છે તો સોશિયલ મીડિયા માં આ તસવીર વાઇરલ થઈ છે 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.