ETV Bharat / state

કરજણ નદીમાં અચાનક પાણી છોડાતાં 7 મજૂરો ફસાયા, મદદ માટે રેસક્યુ ટીમ રવાના

નર્મદાઃ જિલ્લાના વડામથક રાજપીપળાની કરજણ નદીમાં અચાનક પાણી છોડાતા કેટલાંક મજૂરો ત્યાં ફસાયા છે. મજૂરો મદદની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે ઘટનાની જાણ થતાં નાંદોદ પ્રાંત અઘિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. હાલ રેસક્યુ ટીમને મજૂરોની મદદ માટે મોકલવામાં આવી છે.

author img

By

Published : Aug 4, 2019, 6:17 PM IST

કરજણ નદીમાં અચાનક પાણી છોડાતાં 7 મજૂરો ફસાયા, મદદ માટે રેસક્યુ ટીમ કરાઈ રવાના, ETV Bharat

રાજપીપળાથી રામગઢ બ્રીજ બની રહ્યો છે. મજૂરો ત્યાં કામ માટે ગયા હતાં ત્યારે અચાનક કરજણ નદીમાં પાણી છોડાતા તેમનો જીવ જોખમમાં મૂકાયો છે. તેઓ હાલ ત્યાં જેસીબી પર બેસીને મદદની રાહ જોઇ રહ્યાં છે. પ્રાંત અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રીજના મજૂરો નદીકાંઠે ફસાયા હતા. પાણી વધતું જોઇને તેઓ જેસીબી પર બેઠાં છે. અધિકારીનો દાવો છે કે, 6થી 7 મજૂરો ફસાયાં છે.

કરજણ નદીમાં અચાનક પાણી છોડાતાં 7 મજૂરો ફસાયા, મદદ માટે રેસક્યુ ટીમ કરાઈ રવાના, ETV Bharat

પ્રાંત અધિકારી જણાવી રહ્યાં છે કે," નારીકાંઠા વિસ્તારને એલર્ટ અપાયો ત્યારે આ બની હતી. પણ ચિંતાની કોઇ જરૂર નથી ,મજૂરોને રેસક્યુ કરવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. તેમને સહીસલામત બહાર લાવવામાં આવશે.

આમ, મજૂરો નદીમાં છોડાયેલાં પાણી કારણે ફસાયા હોવાથી તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે પ્રાંત અધિકારી મજૂરોને સુરક્ષિત પરત લાવવાનો દાવો કરી રહ્યાં છે.

રાજપીપળાથી રામગઢ બ્રીજ બની રહ્યો છે. મજૂરો ત્યાં કામ માટે ગયા હતાં ત્યારે અચાનક કરજણ નદીમાં પાણી છોડાતા તેમનો જીવ જોખમમાં મૂકાયો છે. તેઓ હાલ ત્યાં જેસીબી પર બેસીને મદદની રાહ જોઇ રહ્યાં છે. પ્રાંત અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રીજના મજૂરો નદીકાંઠે ફસાયા હતા. પાણી વધતું જોઇને તેઓ જેસીબી પર બેઠાં છે. અધિકારીનો દાવો છે કે, 6થી 7 મજૂરો ફસાયાં છે.

કરજણ નદીમાં અચાનક પાણી છોડાતાં 7 મજૂરો ફસાયા, મદદ માટે રેસક્યુ ટીમ કરાઈ રવાના, ETV Bharat

પ્રાંત અધિકારી જણાવી રહ્યાં છે કે," નારીકાંઠા વિસ્તારને એલર્ટ અપાયો ત્યારે આ બની હતી. પણ ચિંતાની કોઇ જરૂર નથી ,મજૂરોને રેસક્યુ કરવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. તેમને સહીસલામત બહાર લાવવામાં આવશે.

આમ, મજૂરો નદીમાં છોડાયેલાં પાણી કારણે ફસાયા હોવાથી તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે પ્રાંત અધિકારી મજૂરોને સુરક્ષિત પરત લાવવાનો દાવો કરી રહ્યાં છે.

Intro:રાજપીપલા કરજણ નદી પર બની રહેલા બ્રિજ પાસેની ઘટના છે જ્યાં રાજપીપલા થી રામગઢ નો બ્રિજ બની રહ્યું છે તેના મજૂરો કરજણ નદીમાં અચાનક પાણી છોડવાથી ફસ્યા છે હાલ તેઓ એક જેસીબી ઉપર બેઠા છે ને મદદ ની રાહ જોઈ રહ્યા છે Body:ત્યારે નાંદોદ ના પ્રાંત અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને હાલ રેસ્ક્યુ માટે ટિમો મોકલી દેવામાં આવી છે જોકે ગઈકાલે છોડતા આ લોકો ને કઈ જ ખબર ન પડતા ફસ્યા હતા
બ્રિજના મજૂરો નદીકાંઠે ફસાયા.પ્રાંત અધિકારી સરકારી ઓવારે પહોંચ્યાં.પાણી વધતું જોઈને jcb મશીન પર બેઠા.પ્રાંત અધિકારીનો દાવો 6 કે 7 મજૂરો ફસાયા છેConclusion:તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા.નારીકાંઠા વિસ્તારને એલર્ટ અપાયા ના દાવા વચ્ચે બની ઘટના.જો કે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે પોલીસે ચેતવ્યા હતા કદાચ પાછળથી આ લોકો આવી ગયા હશે સામે કાંઠે થી તમામનું રેસ્ક્યુ કરાશે .


બાઈટ-1 કે.ડી.ભગત (પ્રાંત અધિકારી નાંદોદ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.