જૂનાગઢઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી દેશની સાથે રાજ્યના દેવસ્થાનો ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોને ખોલવાની શરતી મંજૂરી આપી છે, પરંતુ કરોના વાઈરસના વધતાં જતાં વ્યાપની વચ્ચે જૂનાગઢના ભવનાથમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર સહિત મોટા ભાગના મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ બંધ જોવા મળશે.
સોરઠ ધરાના ગિરનાર પરિક્ષેત્રમાં આવેલા મંદિરો હજુ પણ બંધ રહેશે
આવતીકાલ એટલે કે, સોમવારથી ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર સહિત તમામ મંદિરો કેટલાક સમય સુધી બંધ જોવા મળશે.
![સોરઠ ધરાના ગિરનાર પરિક્ષેત્રમાં આવેલા મંદિરો હજુ પણ બંધ રહેશે Etv Bharat, Gujarati News, Junagadh News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7514219-thumbnail-3x2-jnd.jpg?imwidth=3840)
Junagadh News
જૂનાગઢઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી દેશની સાથે રાજ્યના દેવસ્થાનો ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોને ખોલવાની શરતી મંજૂરી આપી છે, પરંતુ કરોના વાઈરસના વધતાં જતાં વ્યાપની વચ્ચે જૂનાગઢના ભવનાથમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર સહિત મોટા ભાગના મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ બંધ જોવા મળશે.
સોમવારથી ભવનાથ અને ગિરનાર પરિક્ષેત્રમાં આવેલા મંદિરો રહેશે બંધ
સોમવારથી ભવનાથ અને ગિરનાર પરિક્ષેત્રમાં આવેલા મંદિરો રહેશે બંધ