ETV Bharat / state

જામનગરમાં ડેન્ગ્યુના મુદ્દે કૃષિપ્રધાનની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઇ - dengue news of jamnagar

જામનગર: જામનગરમાં ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. જેને લઇને પંથકમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી 15 જેટલા દર્દીઓનાં મોત નીપજ્યા છે. જેથી સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી. ફળદુની હાજરીમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે એક સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જામનગર
author img

By

Published : Oct 22, 2019, 6:06 PM IST

Updated : Oct 22, 2019, 6:36 PM IST

જામનગરની જી.જી.હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. આમ, અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી 15 જેટલા દર્દીઓના મોત થયા છે જેમાં એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું પણ બે દિવસ પહેલા ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી. ફળદુની હાજરીમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

આ સમીક્ષા બેઠકમાં સ્વચ્છતા પર વધુ ભાર મુકવામાં આવ્યો તેમજ ડોર ટુ ડોર સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવાની કામગીરીમાં વધારો કરવો અને સતત ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવાનું સૂચન કરવામા આવ્યું છે. સાંસદ પૂનમ માડમે જે પ્રકારે નોર્થમાં ડેન્ગ્યુને નાથવામાં દિલ્હીને સફળતા મળી છે તે પ્રકારે જામનગરમાં પણ કામગીરી કરવામાં આવે અને ડેન્ગ્યુ અને નેસ્તનાબૂદ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જામનગરમાં ડેન્ગ્યુના મુદ્દે સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી. ફળદુની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઇ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. આમ, અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી 15 જેટલા દર્દીઓના મોત થયા છે જેમાં એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું પણ બે દિવસ પહેલા ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી. ફળદુની હાજરીમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

આ સમીક્ષા બેઠકમાં સ્વચ્છતા પર વધુ ભાર મુકવામાં આવ્યો તેમજ ડોર ટુ ડોર સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવાની કામગીરીમાં વધારો કરવો અને સતત ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવાનું સૂચન કરવામા આવ્યું છે. સાંસદ પૂનમ માડમે જે પ્રકારે નોર્થમાં ડેન્ગ્યુને નાથવામાં દિલ્હીને સફળતા મળી છે તે પ્રકારે જામનગરમાં પણ કામગીરી કરવામાં આવે અને ડેન્ગ્યુ અને નેસ્તનાબૂદ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જામનગરમાં ડેન્ગ્યુના મુદ્દે સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી. ફળદુની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઇ
Intro:
Gj_jmr_02_dengyu_bethak_avbb_7202728_mansukh


જામનગરમાં ડેન્ગ્યુનો વધતો કહેર.... સાંસદ, કૃષિપ્રધાને સમીક્ષા બેઠક યોજી


બાઈટ:પૂનમ માડમ,સાંસદ

આર સી ફળદુ,કૃષિપ્રધાન

દિપક તિવારી,આસી. સુપરિટેનડેન્ટ


જામનગરમાં આજરોજ સાંસદ પૂનમ માડમ, કૃષિ પ્રધાન આર સી ફળદુ ની હાજરીમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી..

જામનગર પંથકમાં ડેન્ગ્યુનો કેસર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે.... આજરોજ જી.જી.હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે.... આમ અત્યાર સુધીમાં ડેન્ગ્યુ થી 15 જેટલા દર્દીઓના મોત જામનગર પંથકના નિપજ્યા છે જેમાં એમબીબીએસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું પણ બે દિવસ પહેલા ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું....

આ સમીક્ષા બેઠકમાં સ્વચ્છતા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે તેમજ ડોર ટુ ડોર સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવાની કામગીરીમાં વધારો કરવો અને સતત ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવાનું સૂચન કરવામા આવ્યું છે....સાંસદ પૂનમ માડમે જે પ્રકારે નોર્થમાં ડેન્ગ્યુને નાથવામાં દિલ્હીને સફળતા મળી છે તે પ્રકારે જામનગરમાં પણ કામગીરી કરવામાં આવે અને ડેન્ગ્યુ અને નેસ્તનાબૂદ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે





Body:મનસુખConclusion:જામનગર
Last Updated : Oct 22, 2019, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.