ETV Bharat / state

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીની મુદત વધુ દશ દિવસ લંબાવાઈ : નીતિન પટેલ

ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યો છે જેમાં નર્મદાનું પાણી આપવા ની મુદતમાં દસ દિવસ લંબાવવામાં આવ્યા છે.આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે, ત્યારે ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દશ દિવસ સુધી આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

author img

By

Published : Apr 4, 2020, 8:51 PM IST

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીની મુદત વધુ દશ દિવસ લંબાવાઈ : નીતિન પટેલ
નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીની મુદત વધુ દશ દિવસ લંબાવાઈ : નીતિન પટેલ

ગાંધીનગર :ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યો છે જેમાં નર્મદાનું પાણી આપવા ની મુદતમાં દસ દિવસ લંબાવવામાં આવ્યા છે.

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીની મુદત વધુ દશ દિવસ લંબાવાઈ : નીતિન પટેલ

આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે, ત્યારે ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દશ દિવસ સુધી આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

ગાંધીનગર :ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યો છે જેમાં નર્મદાનું પાણી આપવા ની મુદતમાં દસ દિવસ લંબાવવામાં આવ્યા છે.

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીની મુદત વધુ દશ દિવસ લંબાવાઈ : નીતિન પટેલ

આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે, ત્યારે ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દશ દિવસ સુધી આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.