ETV Bharat / state

અરવલ્લીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત 'કાંગારૂ મઘર કેર' કાર્યકમ યોજાયો

અરવલ્લીઃ વિશ્વ સ્તનપાન સપ્તાહ તારીખ ૧લી ઓગષ્ટ થી ૭મી ઓગષ્ટ-૨૦૧૯ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં દરેક સરકારી સંસ્થાઓ ખાતે ‘’કાંગારૂ મઘર કેર કોર્નર’’ ઉભા કરવાના આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ મોડાસા ખાતેની ર્ડા.રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ,મોડાસા ખાતે ‘’કાંગારૂ મઘર કેર કોર્નર’’ આર.સી.એચ.અઘિકારી,અરવલ્લી તેમજ તાલુકા આરોગ્ય અઘિકારી,મોડાસાની રાહબરી હેઠળ બનાવવામાં આવેલ જેનો ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

author img

By

Published : Aug 5, 2019, 2:37 PM IST

અરવલ્લીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી’’ અંતર્ગત કાંગારૂ મઘર કેર કાર્યકમ યોજાયો

સરદાર ૫ટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ, સરદારસિંહ બારૈયાના વરદ હસ્તે કાંગારૂ મઘર કેર કોર્નર રૂમનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરવલ્લી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, અરવલ્લી, જિલ્લા વિકાસ અઘિકારી હર્ષિત ગોસાવી, તથા જિલ્લાકક્ષાના તમામ અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી’’ અંતર્ગત કાંગારૂ મઘર કેર કાર્યકમ યોજાયો
કાર્યક્રમ અન્વયે માતા દ્વારા બાળકને કરાવાતા સ્તનપાનની સાચી રીત તેમજ કાંગારૂ મઘર કેરથી નાજુક શિશુ હુંફાળુ અને શાંત રહે છે, સારી વૃઘ્ઘી પામે છે, વઘુ ઘાવણ મેળવે છે, ચેપી રોગો સામે વઘુ સુરક્ષિત રહે છે, માનસિક વિકાસ પામે છે તથા સલામત અને તાણ મુક્ત રહે છે જેવા વિવિઘ ફાયદા અન્વયે હાજર માતા તથા તેઓના કુટુંબીજનોને સાહિત્ય વિતરણ તથા પ્રદર્શન યોજી ‘’કાંગારૂ મઘર કેર’’ અન્વયે જનજાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ઘરવામાં આવ્યા હતા. હાજર તમામ માતા અન્વયે તેના કુટુંબીજનને પોષણ કીટ તથા સ્તનપાન અન્વયેના બાળ પોષાકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સરદાર ૫ટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ, સરદારસિંહ બારૈયાના વરદ હસ્તે કાંગારૂ મઘર કેર કોર્નર રૂમનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરવલ્લી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, અરવલ્લી, જિલ્લા વિકાસ અઘિકારી હર્ષિત ગોસાવી, તથા જિલ્લાકક્ષાના તમામ અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી’’ અંતર્ગત કાંગારૂ મઘર કેર કાર્યકમ યોજાયો
કાર્યક્રમ અન્વયે માતા દ્વારા બાળકને કરાવાતા સ્તનપાનની સાચી રીત તેમજ કાંગારૂ મઘર કેરથી નાજુક શિશુ હુંફાળુ અને શાંત રહે છે, સારી વૃઘ્ઘી પામે છે, વઘુ ઘાવણ મેળવે છે, ચેપી રોગો સામે વઘુ સુરક્ષિત રહે છે, માનસિક વિકાસ પામે છે તથા સલામત અને તાણ મુક્ત રહે છે જેવા વિવિઘ ફાયદા અન્વયે હાજર માતા તથા તેઓના કુટુંબીજનોને સાહિત્ય વિતરણ તથા પ્રદર્શન યોજી ‘’કાંગારૂ મઘર કેર’’ અન્વયે જનજાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ઘરવામાં આવ્યા હતા. હાજર તમામ માતા અન્વયે તેના કુટુંબીજનને પોષણ કીટ તથા સ્તનપાન અન્વયેના બાળ પોષાકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Intro:વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી’’ અંતર્ગત કાંગારૂ મઘર કેર કાર્યકમ યોજાયો

મોડાસા- અરવલ્લી

વિશ્વ સ્તનપાન સપ્તાહ તારીખ ૧લી ઓગષ્ટ થી ૭મી ઓગષ્ટ-૨૦૧૯ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં દરેક સરકારી સંસ્થાઓ ખાતે ‘’કાંગારૂ મઘર કેર કોર્નર’’ ઉભા કરવાના આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ મોડાસા ખાતેની ર્ડા.રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ,મોડાસા ખાતે ‘’કાંગારૂ મઘર કેર કોર્નર’’ આર.સી.એચ.અઘિકારી,અરવલ્લી તેમજ તાલુકા આરોગ્ય અઘિકારી,મોડાસાની રાહબરી હેઠળ બનાવવામાં આવેલ જેનો ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


Body:સરદાર ૫ટેલ સહભાગી જળ સંચય યોજના ના અદ્યયક્ષ, સરદારસિંહ બારૈયા, ના વરદ હસ્તે કાંગારૂ મઘર કેર કોર્નર રૂમનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. . આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરવલ્લી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, અરવલ્લી, જિલ્લા વિકાસ અઘિકારી હર્ષિત ગોસાવી, તથા જિલ્લાકક્ષાના તમામ અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ અન્વયે માતા ઘ્વારા બાળકને કરાવાતા સ્તનપાનની સાચી રીત તેમજ કાંગારૂ મઘર કેરથી નાજુક શિશુ હુંફાળુ અને શાંત રહે છે, સારી વૃઘ્ઘી પામે છે, વઘુ ઘાવણ મેળવે છે, ચેપી રોગો સામે વઘુ સુરક્ષિત રહે છે, માનસિક વિકાસ પામે છે તથા સલામત અને તાણ મુકત રહે છે જેવા વિવિઘ ફાયદા અન્વયે હાજર માતા તથા તેઓના કુટુંબીજનોને સાહિત્ય વિતરણ તથા પ્રદર્શન યોજી ‘’કાંગારૂ મઘર કેર’’ અન્વયે જનજાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ઘરવામાં આવ્યા હતા. હાજર તમામ માતા અન્વયે તેના કુટુંબીજનને પોષણ કીટ તથા સ્તનપાન અન્વયેના બાળ પોષાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.