ETV Bharat / state

અમદાવાદ: ગાંધી જન્મજયંતી નિમિત્તે ખાદી મહોત્સવનું આયોજન કરાયું

author img

By

Published : Dec 6, 2019, 7:23 PM IST

અમદાવાદ: ગાંધીજીની 150મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાદી મહોત્સવમાં ખાદીના ચીજવસ્તુઓનું સરકાર દ્વારા વિશિષ્ટ વળતર સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ: ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ: ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. 6 તારીખ થી 15 તારીખ સુધી ખાદી મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં 45 ખાદી સ્ટોલ અને 47 ગ્રામોઉદ્યોગ સ્ટોલ મળીને કુલ 92 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં સુતરાઉ ખાદી, રેશમ ખાદી, ગરમ ખાદી અને પોલી વસ્ત્રો અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

અમદાવાદ: ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જ ઉત્પાદિત ખાદી અને પોલિવસ્ત્રોનું ખાસ 20 ટકા વળતર સાથે વેચાણ કરવામાં આવશે. આ આયોજનથી લોકોને રોજગરીમાં પણ મદદ થશે. લોકોમાં પણ ખાદી પ્રત્યે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. 6 તારીખ થી 15 તારીખ સુધી ખાદી મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં 45 ખાદી સ્ટોલ અને 47 ગ્રામોઉદ્યોગ સ્ટોલ મળીને કુલ 92 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં સુતરાઉ ખાદી, રેશમ ખાદી, ગરમ ખાદી અને પોલી વસ્ત્રો અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

અમદાવાદ: ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જ ઉત્પાદિત ખાદી અને પોલિવસ્ત્રોનું ખાસ 20 ટકા વળતર સાથે વેચાણ કરવામાં આવશે. આ આયોજનથી લોકોને રોજગરીમાં પણ મદદ થશે. લોકોમાં પણ ખાદી પ્રત્યે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Intro:અમદાવાદ

ગાંધીજીની 150મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ખાદી મહોત્સવમાં ખાદીના ચીજવસ્તુઓનું સરકાર દ્વારા વિશિષ્ટ વળતર સાથે વેચાણ કરવામાં આવશે..


Body:અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.6 તારીખથી 15 તારીખ સુધી ખાદી મહોત્સવ યોજાશે.આ મહોત્સવમાં 45 ખાદી સ્ટોલ અને 47 ગ્રામોઉદ્યોગ સ્ટોલ મળીને કુલ 92 સ્ટોલ રાખવામાં આવ્યા છે.જેમાં સુતરાઉ ખાદી,રેશમ ખાદી,ગરમ ખાદી અને પોલી વસ્ત્રો અને હસ્તકલાની ચીજવસ્તુઓ,સૌન્દર્યપ્રસાધનોનું વેચાણ કરવામાં આવશે...

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જ ઉત્પાદિત ખાદી અને પોલિવસ્ત્રોનું ખાસ 20ટકા વળતર સાથે વેચાણ કરવામાં આવશે.આ આયોજનથી લોકોને રોજગરીમાં પણ મદદ થશે..લોકોમાં પણ ખાદી પ્રત્યે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે...

બાઇટ- કુશળસિંહ પઢેરિયા(ચેરમેન-ખાદી ગ્રામોઉદ્યોગ બોર્ડ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.