ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 996 પોઝિટિવ કેસ નોંધાયા, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 1,60,722

author img

By

Published : Oct 19, 2020, 7:42 PM IST

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તેવામાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં 24 કલાક દરમિયાન કોરોના પોઝિટિવના નવા 996 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીના મોત થયા છે. 1147 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 1,60,722 થઈ છે.

રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 160722
રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 160722
  • રાજ્યમાં કોરોનાના કુલ 1,60,722 પોઝિટિવ કેસ
  • 24 કલાકમાં સૌથી વધારે કોરોનાના કેસ સુરતમાં
  • 24 કલાકમાં સૌથી ઓછો 1 કેસ ભાવનગરમાં
  • ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 62 કેસ નોંધાયા


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી હોવાથી લોકોએ ત્રણ પદ્ધતિ એટલે કે એસએમએસનું પાલન કરવું પડશે. એસએમએસ એટલે કે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ. આ ત્રણનું પાલન કરવાથી કોરોનાનું સંક્રમણ ઘટશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં નવા 996 કેસ નોંધાયા છે. વિગત વાર વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન વિસ્તારમાં 165, અમદાવાદ કોર્પોરેશન-160, રાજકોટ કોર્પોરેશન-56, સુરત-62, વડોદરા કોર્પોરેશન-70, જામનગર કોર્પોરેશન-45, મહેસાણા-32, વડોદરા-42, રાજકોટ-27, પાટણ-26 ગાંધીનગર કોર્પોરેશન-24, જામનગર-21, કચ્છ-21, અમદાવાદ-18, અમરેલી-18, બનાસકાંઠા-16, ગાંધીનગર-16, સુરેન્દ્રનગર-15, સાબરકાંઠા-14, મોરબી-13, ગીર સોમનાથ-12, જૂનાગઢ- 12, ભરૂચ-11, જૂનાગઢ કોર્પોરેશન-11, પંચમહાલ-10 નર્મદા-9, ખેડા-8, મહિસાગર-8, નવસારી-8, આણંદ-7, દાહોદ-6, વલસાડ-6, ભાવનગર કોર્પોરેશન-5, દેવભૂમિ દ્વારકા-5, તાપી-5, બોટાદ-4, છોટાઉદેપુર-4, અરવલ્લી-3 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 160722
રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 160722

ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધ્યા
આ ઉપરાંત 71 દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યાર સુધી કોરોનાના કારણે 3646 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 40, 388 કેસ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 62 કેસ સામે આવ્યા છે. જોકે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

  • રાજ્યમાં કોરોનાના કુલ 1,60,722 પોઝિટિવ કેસ
  • 24 કલાકમાં સૌથી વધારે કોરોનાના કેસ સુરતમાં
  • 24 કલાકમાં સૌથી ઓછો 1 કેસ ભાવનગરમાં
  • ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 62 કેસ નોંધાયા


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી હોવાથી લોકોએ ત્રણ પદ્ધતિ એટલે કે એસએમએસનું પાલન કરવું પડશે. એસએમએસ એટલે કે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ. આ ત્રણનું પાલન કરવાથી કોરોનાનું સંક્રમણ ઘટશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં નવા 996 કેસ નોંધાયા છે. વિગત વાર વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન વિસ્તારમાં 165, અમદાવાદ કોર્પોરેશન-160, રાજકોટ કોર્પોરેશન-56, સુરત-62, વડોદરા કોર્પોરેશન-70, જામનગર કોર્પોરેશન-45, મહેસાણા-32, વડોદરા-42, રાજકોટ-27, પાટણ-26 ગાંધીનગર કોર્પોરેશન-24, જામનગર-21, કચ્છ-21, અમદાવાદ-18, અમરેલી-18, બનાસકાંઠા-16, ગાંધીનગર-16, સુરેન્દ્રનગર-15, સાબરકાંઠા-14, મોરબી-13, ગીર સોમનાથ-12, જૂનાગઢ- 12, ભરૂચ-11, જૂનાગઢ કોર્પોરેશન-11, પંચમહાલ-10 નર્મદા-9, ખેડા-8, મહિસાગર-8, નવસારી-8, આણંદ-7, દાહોદ-6, વલસાડ-6, ભાવનગર કોર્પોરેશન-5, દેવભૂમિ દ્વારકા-5, તાપી-5, બોટાદ-4, છોટાઉદેપુર-4, અરવલ્લી-3 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 160722
રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 160722

ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધ્યા
આ ઉપરાંત 71 દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યાર સુધી કોરોનાના કારણે 3646 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 40, 388 કેસ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 62 કેસ સામે આવ્યા છે. જોકે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.