ETV Bharat / city

અમદાવાદ રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂંક કરાઈ

અમદાવાદ: રિવરફ્રન્ટ શહેરના લોકો માટે એક નજરાણું બન્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટની જમીન અંગેની વ્યૂહરચના અને તેના વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવેલ છે.

author img

By

Published : Dec 8, 2019, 6:18 AM IST

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે લોકોની સૌથી વધુ અવરજવર થતી હોય છે. તેમજ એક ફરવા લાયક સ્થળ હોવાથી લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ food court શરૂ કરવામાં આવ્યા હતા. તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ કિનારામાં રિવરફ્રન્ટની શાનમાં વધારો કર્યા બાદ પૂર્વ કિનારાની શાનમાં વધારો કરવાની દિશામાં વધારે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે સાબરમતી નદી કિનારે બેસીને લોકો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકે તે માટે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેનું ભાડું એક કરોડ ઉપર થાય છે. આ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમાણી પણ થાય છે.

અમદાવાદ રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂંક કરાઈ

મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યા મુજબ રિવરફ્રન્ટના પટ્ટા પર જેટલા ફૂડ કોર્ટ છે. તેમજ જેટલી દુકાનો ભાડે આપેલ છે. તેનું વાર્ષિક ભાડું બધું મળીને એક કરોડ 13 લાખ થાય છે. તે ઉપરાંત દધીચી બ્રિજ નીચે જે ફૂડ કોટ બનાવવામાં આવ્યું છે. એનું ભાડું વાર્ષિક 25 લાખ છે. પૂર્વ બાજુ ગાયત્રી મંદિર પાછળ ચાર દુકાનો ભાડે આપેલ છે. જેનું ભાડું 24 લાખ રૂપિયા છે.

અમદાવાદ રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ
અમદાવાદ રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ

Jones Lang LaSalle (JJL) સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષા પર અનેક દેશોમાં સ્થપાયેલી છે. તેમજ રિયલ એસ્ટેટ એડવાઇઝરી સર્વિસ આપે છે. આ સદર સંસ્થા સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટના વેચાણ અર્થે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ કરી પ્લોટ વેચાણ માટે સૂચનો તથા માર્ગદર્શન આપશે. સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્લોટ સાથે સંકલન માટે મદદરૂપ થશે.આ સદર સંસ્થા રિવરફ્રન્ટ માટે માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય દરજ્જાની રચના તૈયાર કરશે. જેનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષનો છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે લોકોની સૌથી વધુ અવરજવર થતી હોય છે. તેમજ એક ફરવા લાયક સ્થળ હોવાથી લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ food court શરૂ કરવામાં આવ્યા હતા. તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ કિનારામાં રિવરફ્રન્ટની શાનમાં વધારો કર્યા બાદ પૂર્વ કિનારાની શાનમાં વધારો કરવાની દિશામાં વધારે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે સાબરમતી નદી કિનારે બેસીને લોકો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકે તે માટે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેનું ભાડું એક કરોડ ઉપર થાય છે. આ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમાણી પણ થાય છે.

અમદાવાદ રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂંક કરાઈ

મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યા મુજબ રિવરફ્રન્ટના પટ્ટા પર જેટલા ફૂડ કોર્ટ છે. તેમજ જેટલી દુકાનો ભાડે આપેલ છે. તેનું વાર્ષિક ભાડું બધું મળીને એક કરોડ 13 લાખ થાય છે. તે ઉપરાંત દધીચી બ્રિજ નીચે જે ફૂડ કોટ બનાવવામાં આવ્યું છે. એનું ભાડું વાર્ષિક 25 લાખ છે. પૂર્વ બાજુ ગાયત્રી મંદિર પાછળ ચાર દુકાનો ભાડે આપેલ છે. જેનું ભાડું 24 લાખ રૂપિયા છે.

અમદાવાદ રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ
અમદાવાદ રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ

Jones Lang LaSalle (JJL) સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષા પર અનેક દેશોમાં સ્થપાયેલી છે. તેમજ રિયલ એસ્ટેટ એડવાઇઝરી સર્વિસ આપે છે. આ સદર સંસ્થા સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટના વેચાણ અર્થે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ કરી પ્લોટ વેચાણ માટે સૂચનો તથા માર્ગદર્શન આપશે. સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્લોટ સાથે સંકલન માટે મદદરૂપ થશે.આ સદર સંસ્થા રિવરફ્રન્ટ માટે માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય દરજ્જાની રચના તૈયાર કરશે. જેનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષનો છે.

Intro:અમદાવાદઃ

બાઇટ: વિજય નેહરા( મ્યુનિસિપલ કમિશનર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

અમદાવાદમાં રિવરફ્રન્ટ એ શહેરના લોકો માટે એક નજરાણું બન્યું છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે રિવરફ્રન્ટની જમીન અંગેની વ્યૂહરચના અને તેના વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માં આવેલ છે.


Body:Jones Lang LaSalle (JJL) સંસ્થા આંતર રાષ્ટ્રીય કક્ષા પર અનેક દેશોમાં સ્થપાયેલી છે અને રિયલ એસ્ટેટ એડવાઇઝરી સર્વિસ આપે છે. સદર સંસ્થા સાબરમતી રિવરફ્રંટના પ્લોટ ના વેચાણ અર્થે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ કરી પ્લોટ વેચાણ માટે સૂચનો તથા માર્ગદર્શન આપશે સાબરમતી રિવરફ્રંટના પ્લોટ વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્લોટ પર સાથે સંકલન માટે મદદરૂપ થશે અને સદર સંસ્થા રિવરફ્રન્ટ માટે માર્કેટિંગ,બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય દરજ્જાની રચના તૈયાર કરશે જે નો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષનો છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.