ETV Bharat / bharat

YSRએ TDP પર પંચનામાની કોપીનો અમુક ભાગ જાહેર કર્યા હોવાનો આરોપ લગાવ્યો

author img

By

Published : Feb 18, 2020, 2:53 PM IST

YSRએ TDP પર આરોપ લગાવ્યો કે, TDPએ પોતાને નિર્દોષ સાબિત કરવા કરવેરા વિભાગના પંચનામાની કોપીના અમુક ભાગ જાહેર કર્યો છે.

ysrcp accuses tdp of releasing selected parts of it report to claim innocence
YSRCPએ TDP પર પંચનામાની કોપીના અમુક ભાગ જાહેર કર્યાનો આરોપ

આંધ્રપ્રદેશઃ સત્તાઘારી YSR કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ પાતાને નિર્દોષ સાબિત કરવા કરવેરા વિભાગના પંચનામાની કોપીનો અમુક ભાગ જાહેર કર્યો છે. TDPએ જાહેર કરેલા પંચનામાના બે પેજ સૂચવે છે કે, કરવેરા વિભાગે પી શ્રીનિવાસનના ઘરે રોકડ રકમ તેમજ સોનુ હોવાનું કબુલ્યુ છે, પરંતું કરવેરા વિભાગે કોઈપણ મિલકત જપ્ત કરી નથી.

ઉલ્લેખનીય છે કે, YSRએ 11 નવેમ્બર, 2019 અને 13 ફેબ્રુઆરી, 2020ના રોજ CBTD પ્રેસ નોટે જાહેર કરી હતી. આ બંને પ્રેસ નોટમાં આંધ્રપ્રદેશના ભ્રષ્ટાચાર મામલે સંકળાયેલા એક વ્યક્તિનો ઉલ્લેખ કરાયો છે. આમ, YSRએ દાવો કર્યો છે કે, આ વ્યક્તિ TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ છે.

આંધ્રપ્રદેશઃ સત્તાઘારી YSR કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ પાતાને નિર્દોષ સાબિત કરવા કરવેરા વિભાગના પંચનામાની કોપીનો અમુક ભાગ જાહેર કર્યો છે. TDPએ જાહેર કરેલા પંચનામાના બે પેજ સૂચવે છે કે, કરવેરા વિભાગે પી શ્રીનિવાસનના ઘરે રોકડ રકમ તેમજ સોનુ હોવાનું કબુલ્યુ છે, પરંતું કરવેરા વિભાગે કોઈપણ મિલકત જપ્ત કરી નથી.

ઉલ્લેખનીય છે કે, YSRએ 11 નવેમ્બર, 2019 અને 13 ફેબ્રુઆરી, 2020ના રોજ CBTD પ્રેસ નોટે જાહેર કરી હતી. આ બંને પ્રેસ નોટમાં આંધ્રપ્રદેશના ભ્રષ્ટાચાર મામલે સંકળાયેલા એક વ્યક્તિનો ઉલ્લેખ કરાયો છે. આમ, YSRએ દાવો કર્યો છે કે, આ વ્યક્તિ TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.