ETV Bharat / bharat

નાયડૂ ઘર ખાલી કરે અથવા તો કાર્યવાહીનો સામનો કરે : YSR

ન્યૂઝ ડેસ્ક : આંધ્રપ્રદેશની સત્તાધારી સરકાર YSR કોંગ્રેસ પાર્ટીએ 7 જૂલાઇના રોજ પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂને ઘર ખાલી કરવાની માંગ કરી હતી, જેમાં તેઓ રહી રહ્યા છે. YSRના ધારાસભ્ય અલ્લા રામકૃષ્ણા રેડ્ડીએ કહ્યું કે નાયડૂ ગેરકાયદાસેર મકાનમાં રહી રહ્યા છે, તેઓને એ ઘર ખાલી કરી દેવું જોઇએ.

author img

By

Published : Jul 8, 2019, 8:56 AM IST

ફાઇલ ફોટો

મંગલાગિરીના ધારાસભ્યએ કહ્યું કે જો તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ ઘર ખાલી નહીં કરે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કૃષ્ણા નદી પાસે આવેલા તમામ ઘર ગેરકાયદાસેર બનાવામાં આવ્યા છે.જેથી તે મકાનોને પાડવાનું અભિયાન YSR પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે.આ અભિયાનનું નેતૃત્વ કરનાર YSRનેતાએ કહ્યું કે તે જમીન જેના પર લિંગામનેની રમેશએ મકાન બનાવ્યો હતો તે મકાનને નાયડૂએ તરત જ ખાલી કરી દેવું જોઇએ.ધારાસભ્યે નાયડૂના મકાનની સ્થિતિ વિશે પોતાની દિશા બલવાનો આરોપ પણ લગાવ્યો હતો. રેડ્ડીએ યાદ કર્યું કે નાયડૂએ 6 માર્ચ 2016ના રોજ વિધાનસભામાં કહ્યું હતું કે આ મકાન સરકારના છે.

મંગલાગિરીના ધારાસભ્યએ કહ્યું કે જો તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ ઘર ખાલી નહીં કરે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કૃષ્ણા નદી પાસે આવેલા તમામ ઘર ગેરકાયદાસેર બનાવામાં આવ્યા છે.જેથી તે મકાનોને પાડવાનું અભિયાન YSR પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે.આ અભિયાનનું નેતૃત્વ કરનાર YSRનેતાએ કહ્યું કે તે જમીન જેના પર લિંગામનેની રમેશએ મકાન બનાવ્યો હતો તે મકાનને નાયડૂએ તરત જ ખાલી કરી દેવું જોઇએ.ધારાસભ્યે નાયડૂના મકાનની સ્થિતિ વિશે પોતાની દિશા બલવાનો આરોપ પણ લગાવ્યો હતો. રેડ્ડીએ યાદ કર્યું કે નાયડૂએ 6 માર્ચ 2016ના રોજ વિધાનસભામાં કહ્યું હતું કે આ મકાન સરકારના છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/ysrc-government-asks-chandrababu-naidu-to-vacate-his-house-1/na20190708074214108



नायडू घर खाली करें या कार्रवाई का सामना करें : वाईएसआर कांग्रेस सरकार



अमरावती: आंध्र प्रदेश की सत्ताधारी वाईएसआर कांग्रेस पार्टी (वाईएसआरसीपी) ने रविवार को पूर्व मुख्यमंत्री एन चंद्रबाबू नायडू से उस घर को खाली करने की मांग की, जिसमें यहां वह रह रहे हैं. वाईएसआरसीपी विधायक अल्ला रामकृष्णा रेड्डी ने कहा कि नायडू को अवैध मकान में रहने की नैतिक जिम्मेदारी लेनी चाहिए और अतार्किक बहस करने के बजाय उसे खाली कर देना चाहिए





मंगलागिरि से विधायक ने कहा कि अगर तेलुगू देशम पार्टी (तेदेपा) के अध्यक्ष मकान खाली नहीं करते हैं तो वह त्वरित कार्रवाई के के लिए सक्षम प्राधिकारी के पास शिकायत करेंगे. नायडू जिस मकान में रहते हैं, उसके मालिक ने पिछले महीने उन्हें विभिन्न कानूनों के उल्लंघन का नोटिस जारी किया था.



कृष्णा नदी के किनारे बनी सभी अवैध इमारतों को गिराने के लिए चलाए गए अभियान का नेतृत्व करने वाले वाईएसआरसीपी नेता कहा, 'वह जमीन जिस पर लिंगामनेनी रमेश ने मकान बनाया, स्पष्ट रूप से विभिन्न विभागों के नियमों की उपेक्षा है, इसलिए तेदेपा अध्यक्ष को तुरंत वह मकान खाली कर देना चाहिए और मकान की स्थिति पर बहस बंद कर देनी चाहिए.'



विधायक ने नायडू पर मकान की स्थिति के बारे में अपना रुख बदलने का आरोप लगाया. रेड्डी ने याद किया कि नायडू ने 6 मार्च, 2016 को विधानसभा में कहा था कि वह मकान सरकार का है. लिहाजा, वह इस आधार पर उसे खाली करने के लिए बाध्य हैं.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.