ETV Bharat / bharat

કમલેશ તિવારી હત્યાકેસઃ કેટલાક લોકો પ્રદેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરે છે- યોગી આદિત્યનાથ

author img

By

Published : Oct 19, 2019, 7:54 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કમલેશ તિવારી હત્યાકેસ મામલે નિવેદન આપ્યુ છે. યોગીએ કહ્યુ હતું કે, ' કેટલાક લોકોએ રાજ્યમાં અરાજકા ફેલાવવા માટે કમલેશ તિવારીની હત્યા કરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે.

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે જણાવ્યુ હતું કે, 'આ કેસની તપાસમાં તેઓ ખુદ સમીક્ષા કરશે. જે લોકોએ રાજ્યમાં ડર ફેલાવવાની કોશિશ કરી છે. તેવા લોકોને બક્ષવામાં નહીં આવે. કડક પણે તેમના બદઈરાદાઓને કચડી નંખાશે. રાજ્યમાં આવા પ્રકારની કોઈ પણ ઘટનાને સહન કરવામાં નહીં આવે'

યોગી આદિત્યનાથે જણાવ્યુ હતું કે, 'આ કેસની તપાસમાં તેઓ ખુદ સમીક્ષા કરશે. જે લોકોએ રાજ્યમાં ડર ફેલાવવાની કોશિશ કરી છે. તેવા લોકોને બક્ષવામાં નહીં આવે. કડક પણે તેમના બદઈરાદાઓને કચડી નંખાશે. રાજ્યમાં આવા પ્રકારની કોઈ પણ ઘટનાને સહન કરવામાં નહીં આવે'

Intro:Body:

कमलेश तिवारी हत्याकांड : कुछ लोग राज्य में दहशत फैलाने की कोशिश कर रहे - सीएम योगी


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.