ETV Bharat / bharat

સ્મૃતિ ઈરાની જમ્મુ અને પિયુષ ગોયલ પહોંચશે શ્રીનગર, લોકો સુધી પહોંચાડશે વિકાસનો સંદેશ

author img

By

Published : Jan 19, 2020, 1:09 PM IST

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની રવિવારના રોજ જમ્મુ કાશ્મીરમના કટરા અને પંથલ વિસ્તારની મુલાકાત કરશે.તો પિયુષ ગોયલ પણ શ્રીનગરના પ્રવાસે છે. બન્ને કેન્દ્રીય નેતાઓનો આ પ્રવાસ મહત્વનો મનાઈ રહ્યો છે.

આજે સ્મૃતિ ઇરાની જમ્મુ કાશ્મીર તો પીયૂષ ગોયલ કરશે શ્રીનગરની મુલાકાત
આજે સ્મૃતિ ઇરાની જમ્મુ કાશ્મીર તો પીયૂષ ગોયલ કરશે શ્રીનગરની મુલાકાત

આ અંગે મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રહ્મણ્યમે જમ્મુમાં સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, એક મોટા કાર્યક્રમ અંતર્ગત 38 કેન્દ્રીય પ્રધાન જમ્મુ-કાશ્મીરમાં 60 સ્થળોની મુલાકાત કરશે. સૂત્રો મુજબ, નવી દિલ્હીમાં આયોજીત પ્રધાન પરિષદની બેઠકમાં વડા પ્રધાન મોદીએ કેન્દ્રીય પ્રધાનોને કહ્યું કે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરે અને વિકાસના સંદેશને લોકો સુધી પહોંચાડે.

તેમણે કહ્યું કે, પ્રધાન ત્યાં લોકોને મળીને વિભિન્ન કેન્દ્રીય યોજનાઓની જાણકારી આપે, જેથી લોકોને લાભ થાય. તો સાથે જ વડાપ્રધાને પ્રધાનોને કહ્યું કે,આ મુલાકાત ફક્ત શહેરી વિસ્તારો સુધી સીમિત ન રહેવી જોઇએ. તેનો હેતુ ગામના લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવો. કેન્દ્રીય પ્રધાન 18 થી 24 જાન્યુઆરી સુધી જમ્મુ કાશ્મીરના પ્રવાસે રહેશે અને લોકોને સરકારી નીતિઓ વિશે માહીતી આપશે.

આ કાર્યક્રમ અંતર્ગત 38 કેન્દ્રીય પ્રધાન 18 જાન્યુઆરીથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના વિભિન્ન જિલ્લાઓની મુલાકાત લેશે. આ દરમિયાન જમ્મુમાં 50 અને શ્રીનગરમાં 8 પ્રવાસ કરવામાં આવશે.

આ અંગે મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રહ્મણ્યમે જમ્મુમાં સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, એક મોટા કાર્યક્રમ અંતર્ગત 38 કેન્દ્રીય પ્રધાન જમ્મુ-કાશ્મીરમાં 60 સ્થળોની મુલાકાત કરશે. સૂત્રો મુજબ, નવી દિલ્હીમાં આયોજીત પ્રધાન પરિષદની બેઠકમાં વડા પ્રધાન મોદીએ કેન્દ્રીય પ્રધાનોને કહ્યું કે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરે અને વિકાસના સંદેશને લોકો સુધી પહોંચાડે.

તેમણે કહ્યું કે, પ્રધાન ત્યાં લોકોને મળીને વિભિન્ન કેન્દ્રીય યોજનાઓની જાણકારી આપે, જેથી લોકોને લાભ થાય. તો સાથે જ વડાપ્રધાને પ્રધાનોને કહ્યું કે,આ મુલાકાત ફક્ત શહેરી વિસ્તારો સુધી સીમિત ન રહેવી જોઇએ. તેનો હેતુ ગામના લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવો. કેન્દ્રીય પ્રધાન 18 થી 24 જાન્યુઆરી સુધી જમ્મુ કાશ્મીરના પ્રવાસે રહેશે અને લોકોને સરકારી નીતિઓ વિશે માહીતી આપશે.

આ કાર્યક્રમ અંતર્ગત 38 કેન્દ્રીય પ્રધાન 18 જાન્યુઆરીથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના વિભિન્ન જિલ્લાઓની મુલાકાત લેશે. આ દરમિયાન જમ્મુમાં 50 અને શ્રીનગરમાં 8 પ્રવાસ કરવામાં આવશે.

Intro:Body:

Smriti irani to visit JK today



Union minister Smriti Irani will visit Katra and Panthal areas of Reasi district on January 19, while on the same day her cabinet colleague Piyush Goyal will be in Srinagar.



As part of a massive outreach programme, 38 central ministers will visit 60 locations in Jammu and Kashmir starting from Saturday, Chief Secretary B V R Subrahmanyam said after a review meeting in Jammu.



At a meeting of the Council of Ministers in New Delhi, the prime minister asked the ministers to spread the message of development during their interaction with the locals, the sources said.



They were also asked to spread the message about the various central schemes which will benefit the people at grassroots level.



He said the ministers should not restrict themselves to the urban areas but meet people in villages also to inform about the developmental work carried out by the central government in Jammu and Kashmir.



The 38 Union ministers will visit different districts in both the divisions of the Union Territory starting from January 18 to January 24 and the home ministry is coordinating it.



There will be 51 visits to Jammu and eight to Srinagar.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.