ETV Bharat / bharat

પુલવામામાં IED બ્લાસ્ટ : 7 જવાન ઘાયલ 2 જવાન શહીદ, એન્કાઉન્ટર શરૂ

author img

By

Published : Jun 18, 2019, 11:40 AM IST

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આંતકીઓએ સેનાના વાહનોને નિશાન બન્વાયા હતા. આતંકીઓએ IED બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. જેમાંથી 2 જવાનોના મૃત્યુ થયા હતા.

ફાઇલ ફોટો

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આતંકિઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. મળતી માહીતી મુજબ 44 રાષ્ટ્રીય રાઇફલ્સ લઇને આ વાહન હુમલામાં ભોગ બન્યો હતો. પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.આતંકીઓએ વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો હતો. ત્યાર પછી આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. આ હુમલામાં વાહનને ભારે નુકસાન થયું હતું. બાદમાં જવાનોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને આતંકીઓને શોધવા અભિયાન શરૂ કર્યું હતું.

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આંતવાદીઓએ સેનાના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. એક વાહનમાં IED લગાવી વિસ્ફોટ કર્યો, જેમાં 9 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં અરિહાલ-લસ્સીપોરા માર્ગ પર આતંકવાદીઓએ ઈદગાહ અરિહાલની પાસે 44 રાષ્ટ્રીય રાયફલ્સના કેટલાક વાહનોને નિશાન બનાવ્યા. આ હુમલામાં વાહનોમાં બેઠેલા જવાનો ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 9 જાવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી 2 જવાનો શહીદ થયા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આતંકિઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. મળતી માહીતી મુજબ 44 રાષ્ટ્રીય રાઇફલ્સ લઇને આ વાહન હુમલામાં ભોગ બન્યો હતો. પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.આતંકીઓએ વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો હતો. ત્યાર પછી આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. આ હુમલામાં વાહનને ભારે નુકસાન થયું હતું. બાદમાં જવાનોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને આતંકીઓને શોધવા અભિયાન શરૂ કર્યું હતું.

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આંતવાદીઓએ સેનાના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. એક વાહનમાં IED લગાવી વિસ્ફોટ કર્યો, જેમાં 9 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં અરિહાલ-લસ્સીપોરા માર્ગ પર આતંકવાદીઓએ ઈદગાહ અરિહાલની પાસે 44 રાષ્ટ્રીય રાયફલ્સના કેટલાક વાહનોને નિશાન બનાવ્યા. આ હુમલામાં વાહનોમાં બેઠેલા જવાનો ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 9 જાવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી 2 જવાનો શહીદ થયા છે.

Intro:Body:



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/two-injured-army-personnel-succumbed-to-their-injuries-in-pulwama/na20190618110139226





पुलवामा IED ब्लास्ट: नौ में से दो जवानों की मौत





श्रीनगर: जम्मू-कश्मीर के पुलवामा जिले में सोमवार को आतंकियों ने सेना के काफिले को निशाना बनाकर विस्फोट किया. इसमें नौ जवान घायल हुए थे, जिनमें से दो ने मंगलवार को दम तोड़ दिया.



गौरतलब है कि, जम्मू कश्मीर के पुलवामा जिले में सोमवार को आतंकवादियों ने सेना के एक काफिले को निशाना बनाते हुये आईईडी से हमला किया. सूत्रों ने बताया कि 44 राष्ट्रीय राइफल्स का बख्तरबंद वाहन हमले की चपेट में आया था. हमला पुलवामा के अरिहल गांव में अरिहल-लस्सीपुरा रोड पर हुआ था.



रक्षा मंत्रालय के प्रवक्ता कर्नल राजेश कालिया ने कहा, 'पुलवामा के अरिहल में सोमवार को 44 राष्ट्रीय राइफल्स के एक गश्ती वाहन पर क्षेत्र से गुजरते वक्त एक आईईडी से लदे वाहन से हमला करने का असफल प्रयास किया गया.'



पुलिस सूत्रों ने कहा कि इस धमाके में नौ जवान घायल हुए थे और उन्हें श्रीनगर शहर के आर्मी बेस अस्पताल में भर्ती कराया गया है.



अधिकारियों ने कहा, विस्फोट स्थल पर तत्काल सुरक्षा बलों की तैनाती कर दी गई है. क्षेत्र को घेर लिया गया है और तलाशी अभियान चलाया जा रहा है.



इससे पहले ऐसी रपटें थी कि आतंकवादियों ने अरिहल गांव से सेना के दस्ते के गुजरते वक्त कैस्पर वाहन पर आईईडी से हमला किया है, जिससे वाहन बुरी तरह क्षतिग्रस्त हो गया है. हालांकि सेना ने स्पष्ट किया कि क्षतिग्रस्त वाहन कैस्पर नहीं था, बल्कि अशोक लेलैंड का स्टालियन ट्रक था.



कैस्पर वाहन पर बारूदी सुरंगों का असर नहीं होता है और सेना इनका इस्तेमाल सैन्य काफिलों के आवागमन के दौरान कश्मीर के आतंकवाद प्रभावित इलाकों में करती है.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.