ETV Bharat / bharat

JNUમાં ચિદમ્બરમે કહ્યું: -'અમને વિશ્વાસ છે, સુપ્રીમ કોર્ટમાં CAA નહીં ટકે'

author img

By

Published : Feb 13, 2020, 9:58 PM IST

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, નાગરકિતા સુધારા કાયદો ભારતની નાગરિકતા પર હુમલો છે. CAA-NRC સાથે જોડાયેલા કાર્યક્રમમાં સામેલ થવા JNU પહોંચેલા ચિદમ્બરમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સુપ્રીમ કોર્ટ આ કાયદાને દૂર કરશે.

There must be huge mass movement if Muslims being sent to detention camps: Chidambaram
JNUમાં ચિદમ્બરમે કહ્યુ : અમને વિશ્વાસ છે, સુપ્રીમ કોર્ટ CAAને દૂર કરશે

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદાને સંદર્ભે તેમનો વિરોધ નથી, પરંતુ આ કાયદાથી કોઈક એક સમુદાયને વંચિત રખવામાં આવ્યા છે, તેનો વિરોધ છે. આ કાયદાથી ભારતીય નાગરિકતા પર હુમલો કરાયો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ બુધવારે જેએનયુમાં સીએએ-એનઆરસીના કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા.

ચિદમ્બરમે કહ્યું કે, CAAનો કાયદાકીય રીતે વિરોધ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટ કાયદો દૂર કરશે. રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી (NRP)નો રાજકીય વિરોધ કરવો જોઈએ. આપણે એ તમામ લોકોનું સમર્થન જોઈએ, જે તેનો વિરોધ કરી રહ્યાં છે. આપણે સરકારને કાયદો રદ્દ કરવા સફળ થઈશું.

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદાને સંદર્ભે તેમનો વિરોધ નથી, પરંતુ આ કાયદાથી કોઈક એક સમુદાયને વંચિત રખવામાં આવ્યા છે, તેનો વિરોધ છે. આ કાયદાથી ભારતીય નાગરિકતા પર હુમલો કરાયો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ બુધવારે જેએનયુમાં સીએએ-એનઆરસીના કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા.

ચિદમ્બરમે કહ્યું કે, CAAનો કાયદાકીય રીતે વિરોધ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટ કાયદો દૂર કરશે. રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી (NRP)નો રાજકીય વિરોધ કરવો જોઈએ. આપણે એ તમામ લોકોનું સમર્થન જોઈએ, જે તેનો વિરોધ કરી રહ્યાં છે. આપણે સરકારને કાયદો રદ્દ કરવા સફળ થઈશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.