ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરહદ પાસે પાકિસ્તાનની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.

author img

By

Published : Jun 5, 2020, 8:28 AM IST

etv bharat
etv bharat

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરહદ પાસે પાકિસ્તાનની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાની સેના તરફથી અવારનવાર વગર કારણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે.

ભારતીય સેનાએ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જવાબ આપ્યો હતો.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરહદ પાસે પાકિસ્તાનની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાની સેના તરફથી અવારનવાર વગર કારણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે.

ભારતીય સેનાએ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જવાબ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.