ETV Bharat / bharat

Pulwama Attack: જાવેદ અખ્તર-શબાનાએ પાકિસ્તાન પ્રવાસ કર્યો રદ્દ

ન્યૂઝ ડેસ્ક: જમ્મુ કાશ્મીરના પુલવામાં ગુરુવારે CRPFના કાફલા પર થયેલા હુમલામાં ભારતના 42 જવાનો શહીદ થઇ ગયા. આ હુમલાના કારણે સમગ્ર દેશમાં દુ:ખની સાથે રોષની લાગણી ફેલાઇ છે.

author img

By

Published : Feb 16, 2019, 2:05 PM IST

uyuyyuuyu

એક તરફ જ્યાં આ હુમલાના કારણે દેશના લોકોમાં ગુસ્સાની લહેર દોડી ગઇ છે. આ સાથે જ બોલીવુડના દરેક સેલિબ્રિટીએ આ બાબતે સખ્ત વલણ દાખવ્યું છે. શબાના આઝમી અને જાવેદ અખ્તરે આ હુમલા મામલે પાકિસ્તાનના કરાચી આર્ટ કાઉંસિલમાં ભાગ લેવાની શખ્ત મનાઇ કરી દીધી છે.

શબાના અને જાવેદના કવિ કૈફી આજમીના પ્રોગ્રામમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું હતું. શુક્રવારે જાવેદ અખ્તરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

  • Kranchi art council had invited. Shabana and me for a two day lit conference about Kaifi Azmi and his poetry . We have cancelled that . In 1965 during the indo Pak war Kaifi saheb had written a poem . “ AUR PHIR KRISHAN NE ARJUN SE KAHA “

    — Javed Akhtar (@Javedakhtarjadu) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

જાવેદ અખ્તરે લખ્યુ કે, કરાચી આર્ટ કાઉંસીલે શબાના અને મને બે દિવસ પહેલા કૈફી આજમી અને તેમની કવિતાઓ વિશે યોજાનાર લિટરેટર કોન્ફરેન્સમનાં ઇનવાઇટ કર્યા હતા. આ ઇવેન્ટમાં જવાનું કેન્સલ કરી દીધું છે." કૈફી આજમી શબાના આજમીના પિતા અને જાવેદ અખ્તરના સસરા છે. પુલવામાં આતંકી હુમલા બાદ દેશ વાસીઓમાં રોષ વ્યાપી ગયો છે. ઘણા બોલીવુડ સેલેબ્સે પણ ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો દાખવ્યો છે.

જાવેદ અખ્તરે હુમલાની નિંદા કરી અને કહ્યુ કે, "મારો CRPF સાથે વિશેષ સંબંધ છે. મે તેમની માટે એક વિશેષ સોન્ગ પણ લખ્યુ છે. કલમને કાગળ પર રાખતા પહેલા મેં ઘણા બઘા CRPF અધિકારીઓની મુલાકાત લીધી છે. બહાદુર જવાનોના પરિવારો માટે મારી સંવેદના" શબાનાએ પણ આ હુમલાની નિંદા કરી છે.

બોલીવુડ જગતમાં સલમાન ખાન, આમિર ખાન, વિક્કી કૌશલ, અનુપમ ખેર, પ્રિયંકા ચોપડા, અભિષેક બચ્ચન, સ્વરા ભાસ્કર, અક્ષય કુમાર, સુનીલ ગ્રોવર, મનોજ બાજપેયી, તાપ્સી પન્નુ, વરુણ ધવન જેવા સેલેબ્સે આ હુમલા પર ગુસ્સો બતાવ્યો છે.

એક તરફ જ્યાં આ હુમલાના કારણે દેશના લોકોમાં ગુસ્સાની લહેર દોડી ગઇ છે. આ સાથે જ બોલીવુડના દરેક સેલિબ્રિટીએ આ બાબતે સખ્ત વલણ દાખવ્યું છે. શબાના આઝમી અને જાવેદ અખ્તરે આ હુમલા મામલે પાકિસ્તાનના કરાચી આર્ટ કાઉંસિલમાં ભાગ લેવાની શખ્ત મનાઇ કરી દીધી છે.

શબાના અને જાવેદના કવિ કૈફી આજમીના પ્રોગ્રામમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું હતું. શુક્રવારે જાવેદ અખ્તરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

  • Kranchi art council had invited. Shabana and me for a two day lit conference about Kaifi Azmi and his poetry . We have cancelled that . In 1965 during the indo Pak war Kaifi saheb had written a poem . “ AUR PHIR KRISHAN NE ARJUN SE KAHA “

    — Javed Akhtar (@Javedakhtarjadu) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

જાવેદ અખ્તરે લખ્યુ કે, કરાચી આર્ટ કાઉંસીલે શબાના અને મને બે દિવસ પહેલા કૈફી આજમી અને તેમની કવિતાઓ વિશે યોજાનાર લિટરેટર કોન્ફરેન્સમનાં ઇનવાઇટ કર્યા હતા. આ ઇવેન્ટમાં જવાનું કેન્સલ કરી દીધું છે." કૈફી આજમી શબાના આજમીના પિતા અને જાવેદ અખ્તરના સસરા છે. પુલવામાં આતંકી હુમલા બાદ દેશ વાસીઓમાં રોષ વ્યાપી ગયો છે. ઘણા બોલીવુડ સેલેબ્સે પણ ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો દાખવ્યો છે.

જાવેદ અખ્તરે હુમલાની નિંદા કરી અને કહ્યુ કે, "મારો CRPF સાથે વિશેષ સંબંધ છે. મે તેમની માટે એક વિશેષ સોન્ગ પણ લખ્યુ છે. કલમને કાગળ પર રાખતા પહેલા મેં ઘણા બઘા CRPF અધિકારીઓની મુલાકાત લીધી છે. બહાદુર જવાનોના પરિવારો માટે મારી સંવેદના" શબાનાએ પણ આ હુમલાની નિંદા કરી છે.

બોલીવુડ જગતમાં સલમાન ખાન, આમિર ખાન, વિક્કી કૌશલ, અનુપમ ખેર, પ્રિયંકા ચોપડા, અભિષેક બચ્ચન, સ્વરા ભાસ્કર, અક્ષય કુમાર, સુનીલ ગ્રોવર, મનોજ બાજપેયી, તાપ્સી પન્નુ, વરુણ ધવન જેવા સેલેબ્સે આ હુમલા પર ગુસ્સો બતાવ્યો છે.

Intro:Body:

Pulwama Attack: जावेद अख्तर-शबाना आजमी ने रद्द किया पाकिस्तान का दौरा



हैदराबाद : जम्मू कश्मीर के पुलवामा में गुरुवार को कायराना आतंकी हमले के बाद कई भारतीय नौजवान शहीद हो गए. इस हमले का देश के साथ-साथ विदेश वासियों ने भी बड़ा दुख जाहिर किया.



एक तरफ जहां इस हमले के कारण देश के लोगों में गुस्से की लहर दौड़ रही है. वहीं दूसरी तरफ बॉलीवुड सेलेब्स ने सख्त रवैया अपनाया है. आपको बता दें कि शबाना आजमी और जावेद अख्तर ने आतंकी हमले के मद्देनजर पाकिस्तान के कराची आर्ट काउंसिल में हिस्सा लेने से मना कर दिया है. 



शबाना और जावेद को कवि कैफी आजमी के प्रोग्राम में शामिल होने का न्योता मिला था. शुक्रवार को जावेद अख्तर ने ट्वीट कर पाकिस्तान न जाने की जानकारी दी है. 



जावेद अख्तर ने लिखा- "कराची आर्ट काउंसिल ने शबाना और मुझे दो दिन पहले कैफी आजमी और उनकी कविताओं के बारे में होने वाले लिटरेटर कॉन्फ्रेंस में इंवाइट किया था. हमने इसे कैंसल कर दिया है. 1965 में इंडो पाक युद्ध के दौरान कैफी साहब ने एक कविता लिखी थी 'और फिर कृष्णा ने अर्जुन से कहा'."



कैफी आजमी, शबाना आजमी के पिता और जावेद अख्तर के ससुर हैं. पुलवामा टेरर अटैक के बाद देश के लोगों में गुस्से की लहर दौड़ रही है. कई बॉलीवुड सेलेब्स ने ट्वीट कर अपना गुस्सा जताया है. 



जावेद अख्तर ने हमले के तुरंत बाद निंदा करते हुए लिखा था, ''मेरा CRPF से विशेष संबंध है. मैंने उनके एंथम सॉन्ग को लिखा है, कलम को कागज पर रखने से पहले मैंने कई सीआरपीएफ अधिकारियों से मुलाकात की थी. बहादुर जवानों के परिजनों को मेरी संवेदना.'' शबाना आजमी ने भी हमले की कड़ी आलोचना की थी. 



बॉलीवुड से सलमान खान, आमिर खान, विक्की कौशल, अनुपम खेर, प्रियंका चोपड़ा, अभिषेक बच्चन, स्वरा भास्कर, अक्षय कुमार, सुनील ग्रोवर, मनोज बाजपेयी, तापसी पन्नू, वरुण धवन जैसे सेलेब्स ने पुलवामा टेरर अटैक पर गुस्सा जताया है. टीवी कपल प्रिंस नरूला और युविका चौधरी का एक सॉन्ग भी रिलीज होने वाला था. लेकिन आतंकी हमले के बाद उन्होंने ये इवेंट को कैंसल कर दिया है.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.