ETV Bharat / bharat

પુલવામા હુમલાને લઇ બેઠક, દરેક રાજનૈતિક પાર્ટીએ એકતા દાખવી

રાજનાથ સિંહ હુમલા બાદની સ્થિતી વિશે જાણવા શુક્રવારે કાશ્મીર ગયા હતા. અકાલી દળના નરેશ ગુજરાલ, ઉપેન્દ્ર કુશવાહ અને જય પ્રકાશ નારાયણ યાદવ પણ આ મિટીંગમાં હાજર રહ્યા હતા. દરેક રાજનૈતિક પાર્ટીએ આ હુમલા બાબતે એકતા દાખવી છે. આ હુમલામાં 40 જવાનો શહીદ થઇ ગયા છે. આ બેઠક ગૃહપ્રધાન રાજનાથ સિંહે બોલાવી હતી. આ બેઠકમાં દરેક રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

author img

By

Published : Feb 16, 2019, 3:41 PM IST

ytyytyt


ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, દરેક પાર્ટીને પુલવામા હુમલામાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા વિશે દરેક પાર્ટીને માહિતી આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યુ કે, આ ઘટના વિશે દરેક પાર્ટીને જાણકારી આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. જેથી સંપુર્ણ દેશ આ મુદ્દા પર એક સ્વરમાં વાત કરી શકે. આ આતંકી હુમલાને લઇ પાકિસ્તાનને ચેતવણી આપતા PM મોદીએ કહ્યુ કે, આ હુમલા માટે જવાબદાર લોકોએ આની ભારે કિંમત ચુકવવી પડશે.

આ પહેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આ હુમલાના કારણે દેશમાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. લોકો ગુસ્સામાં લાલ થઇ રહ્યા છે, હું સમજુ છુ" આ સમયે દેશની અપેક્ષા કંઇક કરવા માટેની છે, જે સ્વાભાવિક છે. અમને અમારી સેના પર સંપુર્ણ ભરોસો છે."

તેમણે કહ્યુ કે, આતંકવાદી સંગઠન ખુબ મોટી ભુલ કરી રહ્યુ છે અને આ ગુનેગારોને તેમની સજા જરુર મળશે. મોદીએ કહ્યુ કે, "આ હુમલાના આરોપીઓ અને તેમના સંરક્ષકોને આનો જબડાતોડ જવાબ આપવામાં આવશે."

undefined


ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, દરેક પાર્ટીને પુલવામા હુમલામાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા વિશે દરેક પાર્ટીને માહિતી આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યુ કે, આ ઘટના વિશે દરેક પાર્ટીને જાણકારી આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. જેથી સંપુર્ણ દેશ આ મુદ્દા પર એક સ્વરમાં વાત કરી શકે. આ આતંકી હુમલાને લઇ પાકિસ્તાનને ચેતવણી આપતા PM મોદીએ કહ્યુ કે, આ હુમલા માટે જવાબદાર લોકોએ આની ભારે કિંમત ચુકવવી પડશે.

આ પહેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આ હુમલાના કારણે દેશમાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. લોકો ગુસ્સામાં લાલ થઇ રહ્યા છે, હું સમજુ છુ" આ સમયે દેશની અપેક્ષા કંઇક કરવા માટેની છે, જે સ્વાભાવિક છે. અમને અમારી સેના પર સંપુર્ણ ભરોસો છે."

તેમણે કહ્યુ કે, આતંકવાદી સંગઠન ખુબ મોટી ભુલ કરી રહ્યુ છે અને આ ગુનેગારોને તેમની સજા જરુર મળશે. મોદીએ કહ્યુ કે, "આ હુમલાના આરોપીઓ અને તેમના સંરક્ષકોને આનો જબડાતોડ જવાબ આપવામાં આવશે."

undefined
Intro:Body:

सरकार ने पुलवामा हमले को लेकर सभी पार्टियों की एक बैठक बुलाई



पीएम मोदी और गृह मंत्री राजनाथ सिंह (फाइल फोटो)नई दिल्ली: जम्मू-कश्मीर में हुए आतंकवादी हमले के बारे में जानकारी देने के लिए सर्वदलीय बैठक शनिवार को होगी. अधिकारियों ने यह जानकारी दी. जम्मू-कश्मीर के पुलवामा में हुए हमले में सीआरपीएफ के 40 जवान शहीद हुए हैं.



यह बैठक गृहमंत्री राजनाथ सिंह ने बुलायी है और सभी बड़ी राजनीतिक पार्टियों को इसके लिए आमंत्रण भेज दिया गया है.



गृह मंत्रालय के एक अधिकारी ने बताया कि सभी पार्टियों को पुलवामा में हुए हमले और सरकार द्वारा अब तक उठाए गए कदमों की जानकारी दी जाएगी.



प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में शुक्रवार को हुई मंत्रिमंडल की सुरक्षा मामलों की समिति की बैठक में सर्वदलीय बैठक बुलाए जाने का फैसला किया गया.



इससे पहले वित्त मंत्री अरुण जेटली ने कहा कि इस घटना के बारे में सभी पार्टियों को जानकारी देने के लिए एक बैठक बुलाई गई है ताकि पूरा देश इस मुद्दे पर एक स्वर में बात कर सके.



पुलवामा में आतंकवादी हमले को लेकर पाकिस्तान को कड़ी चेतावनी देते हुए प्रधानमंत्री नरेन्द्र मोदी ने शुक्रवार को कहा था कि हमले के जिम्मेदार लोगों को इसकी ‘बहुत भारी कीमत’ चुकानी होगी.



इससे पूर्व एक अन्य कार्यक्रम में प्रधानमंत्री मोदी ने कहा कि इस हमले की वजह से देश में जितना आक्रोश है, लोगों का खून खौल रहा है, यह समझ रहा हूं. ‘इस समय जो देश की अपेक्षाएं हैं, कुछ कर गुजरने की भावनाएं हैं, वो स्वाभाविक हैं. हमारे सुरक्षा बलों को पूर्ण स्वतंत्रता दी हुई है. हमें अपने सैनिकों के शौर्य पर पूरा भरोसा है.’



उन्होंने कहा कि आतंकी संगठन और उनके सरपरस्त बहुत बड़ी गलती कर गए हैं और इसके गुनाहगारों को उनके किये की सजा जरूर मिलेगी. मोदी ने कहा, ‘इस जघन्य हमले के दोषियों और उनके संरक्षकों को मुंहतोड़ जवाब दिया जायेगा.’


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.