ETV Bharat / bharat

ભાજપના કાર્યકારી પ્રમુખે રાહુલ ગાંધીને શેનો આપ્યો પડકાર, વાંચો આ અહેવાલ..

મધ્ય પ્રદેશઃ ઈન્દોરમાં ભાજપ દ્વારા આયોજિત 'આભાર સંમેલન'માં જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે, CAAની જોગવાઈઓ વિશે માત્ર 10 વાક્યો બોલી બતાવે અને દેશને નુકસાન પહોંચાડનારી માત્ર બે જોગવાઈઓ આ કાયદામાંથી શોધી બતાવે.

author img

By

Published : Dec 22, 2019, 11:53 PM IST

nadda challenge to rahul gandhi
nadda challenge to rahul gandhi

નાગરિકતા સુધારા અધિનિયમ(CAA)નો ઉગ્ર વિરોધ કરી રહેલી કોંગ્રેસ પર નડ્ડાએ સીધા પ્રહારો કર્યા હતા. ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે, આ કાયદાની જોગવાઈઓ વિશે માત્ર 10 વાક્યો બોલી બતાવો.

CAAના સમર્થનમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપ દ્વારા આયોજિત 'આભાર સંમેલન'માં નડ્ડાએ કહ્યું હતું કે, હું રાહુલને CAAની જોગવાઈઓ પર માત્ર 10 વાક્યો બોલવાનું કહું છું. તેમને દેશને નુકસાન થાય તેનું કારણ બનેલી માત્ર બે જોગવાઈઓ કાયદામાંથી શોધી બતાવે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, જે લોકો CAAના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે આવ્યા છે.

CAA વિશેની મૂળભૂત બાબતોની પણ ખબર નથી. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી CAA વિરૂદ્ધ થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે, પરંતુ શું રાહુલે આ નુકસાનની નિંદા કરતું કોઈ નિવેદન આપ્યું છે? કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભલે વિચારધારાની લડત હોઈ શકે છે. તમારી (રાહુલની) મર્યાદિત બુદ્ધિને કારણે, કોઈ વિષય વિશેના તમારા મંતવ્યો અમારાથી અલગ હોઈ શકે છે, પરંતુ હિંસા પર તમે એક પણ શબ્દ ન બોલો તે કેટલું યોગ્ય છે?

નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ CAAના કાયદા અંગે જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. વોટબેંકને દેશની ઉપર રાખીને હિંસાની આગમાં ધી હોમી રાજકારણના રોટલા શેકી રહી છે. કોગ્રેસ એક ચોક્કસ વર્ગના લોકોને ઉશ્કેરી રહી છે.

પાડોશી દેશોના હિન્દુ અને શીખ શરણાર્થીઓએ હાજરી આપેલા એક કાર્યક્રમમાં નડ્ડાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર પ્રહારોનો મારો ચાલુ રાખતા કહ્યું હતું કે, રાજકીય જીવનમાં રાહુલે ધર્મના આધારે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા શરણાર્થીઓને મળવાનો કોઈ પ્રયત્ન કર્યો છે?

નડ્ડાએ દાવો કર્યો હતો કે, દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ અને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારના વડા પ્રધાન મનમોહન સિંહે પણ જાહેરમાં આ વિચારને સમર્થન આપતા કહ્યું હતું કે, ધાર્મિક અત્યાચારના કારણે પાકિસ્તાનથી ભારત આવતા લોકોને ભારતીય નાગરિકતા અપાવી જોઈએ.

નાગરિકતા સુધારા અધિનિયમ(CAA)નો ઉગ્ર વિરોધ કરી રહેલી કોંગ્રેસ પર નડ્ડાએ સીધા પ્રહારો કર્યા હતા. ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે, આ કાયદાની જોગવાઈઓ વિશે માત્ર 10 વાક્યો બોલી બતાવો.

CAAના સમર્થનમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપ દ્વારા આયોજિત 'આભાર સંમેલન'માં નડ્ડાએ કહ્યું હતું કે, હું રાહુલને CAAની જોગવાઈઓ પર માત્ર 10 વાક્યો બોલવાનું કહું છું. તેમને દેશને નુકસાન થાય તેનું કારણ બનેલી માત્ર બે જોગવાઈઓ કાયદામાંથી શોધી બતાવે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, જે લોકો CAAના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે આવ્યા છે.

CAA વિશેની મૂળભૂત બાબતોની પણ ખબર નથી. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી CAA વિરૂદ્ધ થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે, પરંતુ શું રાહુલે આ નુકસાનની નિંદા કરતું કોઈ નિવેદન આપ્યું છે? કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભલે વિચારધારાની લડત હોઈ શકે છે. તમારી (રાહુલની) મર્યાદિત બુદ્ધિને કારણે, કોઈ વિષય વિશેના તમારા મંતવ્યો અમારાથી અલગ હોઈ શકે છે, પરંતુ હિંસા પર તમે એક પણ શબ્દ ન બોલો તે કેટલું યોગ્ય છે?

નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ CAAના કાયદા અંગે જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. વોટબેંકને દેશની ઉપર રાખીને હિંસાની આગમાં ધી હોમી રાજકારણના રોટલા શેકી રહી છે. કોગ્રેસ એક ચોક્કસ વર્ગના લોકોને ઉશ્કેરી રહી છે.

પાડોશી દેશોના હિન્દુ અને શીખ શરણાર્થીઓએ હાજરી આપેલા એક કાર્યક્રમમાં નડ્ડાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર પ્રહારોનો મારો ચાલુ રાખતા કહ્યું હતું કે, રાજકીય જીવનમાં રાહુલે ધર્મના આધારે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા શરણાર્થીઓને મળવાનો કોઈ પ્રયત્ન કર્યો છે?

નડ્ડાએ દાવો કર્યો હતો કે, દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ અને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારના વડા પ્રધાન મનમોહન સિંહે પણ જાહેરમાં આ વિચારને સમર્થન આપતા કહ્યું હતું કે, ધાર્મિક અત્યાચારના કારણે પાકિસ્તાનથી ભારત આવતા લોકોને ભારતીય નાગરિકતા અપાવી જોઈએ.

Intro:इंदौर में रविवार को भाजपा के कार्यकारी अध्यक्ष जेपी नड्डा के दौरे के साथ ही नागरिकता संशोधन एक्ट के समर्थन में जागरूकता करने के लिए भाजपा के अभियान का आगाज हो गया दौरे के दौरान जेपी नड्डा का भाजपा कार्यकर्ताओं ने जोरदार स्वागत किया वहीं पाकिस्तान से आए अल्पसंख्यक समुदाय के लोगों ने मुलाकात की जे पी नड्डा ने भाजपा कार्यकर्ताओं से आह्वान किया कि भाजपा कार्यकर्ता घर-घर जाकर लोगों को सीएए की जानकारी दें


Body:नागरिकता संशोधन एक्ट के समर्थन में लोगों को जागरूक करने के लिए भाजपा ने अपने अभियान का आगाज इंदौर से कर दिया रविवार को जहां प्रधानमंत्री नरेंद्र मोदी ने दिल्ली के रामलीला मैदान में सीएए से जुड़ी जानकारी साझा की तो वही इंदौर में भाजपा के कार्यकारी अध्यक्ष जेपी नड्डा ने पाकिस्तान से आए अल्पसंख्यक समुदाय के पीड़ितों से मुलाकात कर उनकी परेशानी को जाना कार्यकारी अध्यक्ष बनने के बाद पहली बार इंदौर आए जेपी नड्डा का भाजपा कार्यकर्ताओं ने जोरदार स्वागत किया बड़ा गणपति चौराहे से लेकर शुभकारज गार्डन तक रैली के रूप में बीजेपी कार्यकर्ता आए हालांकि प्रशासन ने भी सुरक्षा के कड़े इंतजाम किए थे कार्यक्रम स्थल पर पाकिस्तान से आए सिंधी समाज के कुछ लोगों ने पाकिस्तान के हाल बताएं और प्रधानमंत्री नरेंद्र मोदी के इस फैसले की तारीफ की

पाकिस्तान छोड़कर भारत आए इन पीड़ितों की आपबीती सुनने के बाद प्रदेश के पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कहा कि जो पाकिस्तान से पलायन करके इंदौर में रह रहे थे उन्हें वापस भेजा जा रहा था तब मैं मुख्यमंत्री था और उन्होंने अपना दर्द जब मुझे बताया तो मैं इस बात पर अड़ गया कि वीजा खत्म तो हो गया है लेकिन यही रहेंगे और वीजा का इंतजाम में कराऊंगा शिवराज सिंह चौहान ने कहा कि नरेंद्र मोदी भगवान से कम नहीं है उन्होंने इन्हें दोबारा जीवन दिया है शिवराज सिंह चौहान ने निशाना साधते यह भी कहा कि वोटों के चक्कर में कुछ लोगों को भड़काया जा रहा है और लड़ाई कराने की कोशिशें हो रही है जब दोनों सदनों से कानून पारित हो चुका है तो कमलनाथ तो इसका विरोध नहीं करना चाहिए और यदि कमलनाथ को विरोध करना है तो उन्हें मुख्यमंत्री पद छोड़ देना चाहिए

कार्यक्रम को संबोधित करते हुए भाजपा के कार्यकारी अध्यक्ष जेपी नड्डा ने अपने संबोधन में कहा कि ऐसे ही पीड़ितों को न्याय दिलाने के लिए सीएए लाया गया है प्रधानमंत्री मोदी की इच्छा शक्ति की वजह से ही धारा 370 को हटाने को लेकर नागरिकता संशोधन एक्ट पास हो पाया है और इच्छाशक्ति के पीछे जनता का विश्वास है लिहाजा अब भाजपा ने तय किया है कि भाजपा कार्यकर्ता घर-घर जाकर सीएएए के बारे में जानकारी देंगे क्योकि सीएए को लेकर जनता को भ्रमित किया जा रहा है

एक्सटेंशन - शिवराज सिंह चौहान, पूर्व मुख्यमंत्री
एक्सटेंशन - कैलाश विजयवर्गीय, राष्ट्रीय महासचिव, भाजपा
एक्सटेंशन - जे पी नड्डा, कार्यकारी अध्यक्ष, बीजेपी


Conclusion:इस पूरे कार्यक्रम का आयोजन भाजपा सांसद शंकर लालवानी ने किया क्योंकि सांसद होने के साथ ही शंकर लालवानी सिंधी समाज के बड़े पदाधिकारी भी हैं और इंदौर में सबसे अधिक सिंधी समाज के लोग भी रहते हैं जिनमें अधिकतर पाकिस्तान छोड़कर यहां बसे हैं
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.