ETV Bharat / bharat

સુવર્ણ મંદિરમાં મુસ્લિમ સમુદાયની 'નમાજ', લોકોને આપ્યો પ્રેમનો સંદેશ

author img

By

Published : Feb 9, 2020, 12:05 PM IST

પંજાબના અમૃતસરમાં મુસ્લિમ સમુદાયે સુવર્ણ મંદિરની બહાર નમાજ અદા કરી સાંપ્રદાયિક સંપનો સંદેશ આપ્યો હતો. નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે, અમે તમામ ધર્મના લોકોને પ્રેમનો સંદેશ આપીએ છીએ.

પંજાબ
પંજાબ

અમૃતસર: મુસ્લિમ સમુદાયે સાંપ્રદાયિક સૂમેળ માટે સુવર્ણ મંદિરની બહાર નમાજ અદા કરી પ્રાર્થના કરી હતી. નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે, અમે તમામ ધર્મના લોકોને પ્રેમનો સંદેશ આપી રહ્યાં છીએ, દરેક લોકો પરસ્પર પ્રેમ અને સૂમેળ માટે જ બન્યા છે અને દરેક માનવી પોતાના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરવા માટે કરેલી વ્યવસ્થાનો આભાર માનતા કહ્યું કે, આ પવિત્ર સ્થળ પર નમાજ અદા કરીને સારું લાગી રહ્યું છે.

મુસ્લિમ સમુદાયે સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરી, લોકોને પ્રેમનો સંદેશ આપ્યો

આ પ્રસંગે શીખ સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે, મુસ્લિમ ભાઈઓએ સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરી એ ખૂબ જ ખુશની વાત છે. તેમણે કહ્યું કે, ગુરુ રામદાસજીએ બધા ધર્મોને આ પવિત્ર સ્થળે ચાર દરવાજા મારફતે આમંત્રણ આપ્યું છે. આવા ધાર્મિક કાર્યક્રમો દેશમાં ધર્મના આધારે શાંતિ અને બિનસાંપ્રદાયિક સંવાદિતાનો સંદેશ આપે છે. મુસ્લિમ બિનસાંપ્રદાયિક સંવાદિતા પર જણાવ્યું કે, અમે હંમેશાં મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા છે, જ્યાં પણ સરકારો મુસલમાનો સાથે અન્યાય કરે છે, ત્યારે શીખ સમુદાય હંમેશા તેમની સાથે ઉભો રહે છે.

અમૃતસર: મુસ્લિમ સમુદાયે સાંપ્રદાયિક સૂમેળ માટે સુવર્ણ મંદિરની બહાર નમાજ અદા કરી પ્રાર્થના કરી હતી. નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે, અમે તમામ ધર્મના લોકોને પ્રેમનો સંદેશ આપી રહ્યાં છીએ, દરેક લોકો પરસ્પર પ્રેમ અને સૂમેળ માટે જ બન્યા છે અને દરેક માનવી પોતાના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરવા માટે કરેલી વ્યવસ્થાનો આભાર માનતા કહ્યું કે, આ પવિત્ર સ્થળ પર નમાજ અદા કરીને સારું લાગી રહ્યું છે.

મુસ્લિમ સમુદાયે સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરી, લોકોને પ્રેમનો સંદેશ આપ્યો

આ પ્રસંગે શીખ સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે, મુસ્લિમ ભાઈઓએ સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરી એ ખૂબ જ ખુશની વાત છે. તેમણે કહ્યું કે, ગુરુ રામદાસજીએ બધા ધર્મોને આ પવિત્ર સ્થળે ચાર દરવાજા મારફતે આમંત્રણ આપ્યું છે. આવા ધાર્મિક કાર્યક્રમો દેશમાં ધર્મના આધારે શાંતિ અને બિનસાંપ્રદાયિક સંવાદિતાનો સંદેશ આપે છે. મુસ્લિમ બિનસાંપ્રદાયિક સંવાદિતા પર જણાવ્યું કે, અમે હંમેશાં મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા છે, જ્યાં પણ સરકારો મુસલમાનો સાથે અન્યાય કરે છે, ત્યારે શીખ સમુદાય હંમેશા તેમની સાથે ઉભો રહે છે.

Intro:Body:

अमृतसर: मुस्लिम समुदाय ने हरिमंदर साहिब में नमाज़ अदा कर सांप्रदायिक सद्भाव का संदेश दिया। नमाज अदा करने के बाद मुस्लिम समुदाय के लोगों ने कहा कि वह सभी धर्म के लोगों को प्रेम का संदेश देते हैं। साथ ही, उन्होंने कहा कि सभी मनुष्य प्रेम से बने हैं और प्रत्येक मनुष्य अपने धर्म के लिए स्वतंत्र है। उन्होंने प्रशासकों द्वारा हरिमंदर साहिब में नमाज़ अदा करने के लिए की गई व्यवस्था का शुक्रिया अदा किया और कहा कि उन्हें इस पवित्र जगह पर नमाज़ अदा कर अच्छा महसूस हुआ।

इस अवसर पर, सिख भाईचारे के लोगों ने कहा कि वे बहुत खुश है कि मुस्लिम भाइयों ने हरिमंदर साहिब में नमाज़ अदा की। उन्होंने कहा कि गुरु रामदास जी ने सभी धर्मों को इस पवित्र स्थान पर चार दरवाजों के ज़रिए आमंत्रित किया है। इस तरह के धार्मिक समारोह देश में धर्म के आधार पर शांति और सांप्रदायिक सद्भाव का संदेश देते हैं।

सिख और मुस्लिम के बीच सांप्रदायिक सद्भाव पर बोलते हुए, उन्होंने कहा कि वह हमेशा मुस्लिम समुदाय से जुड़े रहे हैं। उन्होंने कहा कि जहां भी सरकारें मुसलमानों के साथ धक्का करती है, सिख समुदाय हमेशा उनके साथ खड़ा है।


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.