ETV Bharat / bharat

લોકડાઉન પર ગૃહ મંત્રાલયે કહ્યુંઃ તમામ રાજ્યોમાં ચુસ્ત પાલન થાય, કેરળ પર ઉલ્લંઘનનો આરોપ

author img

By

Published : Apr 20, 2020, 11:21 AM IST

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ 19 એપ્રિલ 2020ના એક પત્રમાં બધા જ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કહ્યું કે, તે આ દિશા-નિર્દેશો પર ખાસ ધ્યાન આપે કે, રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશ કોઇ પણ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા, 2005 હેઠળ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન ન કરે અને નિર્દેશોનો કડકાઇથી અમલ કરે.

Etv Bharat, Gujarati News, Amit Shah, Lockdown, Covid 19
Centre objects to Kerala easing lockdown restrictions

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ 19 એપ્રિલ 2020ના એક પત્રમાં બધા જ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કહ્યું કે, તે આ દિશા-નિર્દેશો પર ખાસ ધ્યાન આપે કે, રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશ કોઇ પણ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા, 2005 હેઠળ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન ન કરે અને નિર્દેશોનો કડકાઇથી અમલ કરે.

કેરળ સરકારે કેન્દ્ર દ્વારા લાગુ લૉકડાઉન માટે કેટલાક દિશા-સૂચનો આપ્યા હોવા છતાં રાજ્યમાં અમુક અતિરિક્ત રાહત આપતા આર્થિક ગતિવિધિઓની અનુમતિ આપી હતી. તેના પર ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેરળ સરકાર દ્વારા દિશા-નિર્દેશો અને ગૃહ મંત્રાલય દ્વારા 15 એપ્રિલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જાહેર કરેલા ગૃહ મંત્રાલયના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું.

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ 19 એપ્રિલ 2020ના એક પત્રમાં બધા જ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કહ્યું કે, તે આ દિશા-નિર્દેશો પર ખાસ ધ્યાન આપે કે, રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશ કોઇ પણ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા, 2005 હેઠળ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન ન કરે અને નિર્દેશોનો કડકાઇથી અમલ કરે.

કેરળ સરકારે કેન્દ્ર દ્વારા લાગુ લૉકડાઉન માટે કેટલાક દિશા-સૂચનો આપ્યા હોવા છતાં રાજ્યમાં અમુક અતિરિક્ત રાહત આપતા આર્થિક ગતિવિધિઓની અનુમતિ આપી હતી. તેના પર ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેરળ સરકાર દ્વારા દિશા-નિર્દેશો અને ગૃહ મંત્રાલય દ્વારા 15 એપ્રિલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જાહેર કરેલા ગૃહ મંત્રાલયના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.