ETV Bharat / bharat

જ્ઞાન નેત્ર: એક સેન્સર જે ખોરાકમાં ઝેરી પદાર્થોને શોધી કાઢે છે

author img

By

Published : Dec 28, 2022, 1:19 PM IST

ભારતીય વૈજ્ઞાનિકોએ ખાદ્યપદાર્થોના નમૂનાઓમાં ફોર્મેલિન અને અન્ય ઝેરી રસાયણો (Sensors to detect formalin and toxic chemicals) શોધવા માટે એક સસ્તું (Sensors to detect toxic chemicals in food) સેન્સર વિકસાવ્યું છે. આ સેન્સર ફોર્માલ્ડીહાઈડ અને સમાન વર્ગના અન્ય પદાર્થો વચ્ચેનો ભેદ પારખવામાં સક્ષમ છે.

જ્ઞાન નેત્ર: એક સેન્સર જે ખોરાકમાં ઝેરી પદાર્થોને શોધી કાઢે છે
જ્ઞાન નેત્ર: એક સેન્સર જે ખોરાકમાં ઝેરી પદાર્થોને શોધી કાઢે છે

દિલ્હી: ભારતીય વૈજ્ઞાનિકોએ સંગ્રહિત માંસ, માછલી અને મધ જેવા ખાદ્યપદાર્થોના નમૂનાઓમાં ફોર્મેલિન અને અન્ય ઝેરી રસાયણો શોધવા (Sensors to detect formalin and toxic chemicals) માટે એક સસ્તું સેન્સર વિકસાવ્યું છે. તેને કીમોસેન્સર (Chemosensor) નામ આપવામાં આવ્યું છે.

બાહ્ય પરોપજીવીઓ અને ફૂગ સામે રક્ષણ: ભારતીય ખાદ્ય ધોરણો મુજબ ખોરાકમાં ફોર્મેલિનનો ઉપયોગ ન કરવો જોઈએ. (Sensors to detect toxic chemicals in food) પરંતુ આ રસાયણનો ઉપયોગ માછલી અને માંસને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ જળચરઉછેરમાં બાહ્ય પરોપજીવીઓ અને ફૂગ સામે રક્ષણ માટે પણ થાય છે.

શિવ નાદર ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન: આ સેન્સર ફોર્માલ્ડીહાઈડ અને સમાન વર્ગના અન્ય પદાર્થો વચ્ચેનો ભેદ પારખવામાં સક્ષમ છે. તે દિલ્હીની શિવ નાદર ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું

દિલ્હી: ભારતીય વૈજ્ઞાનિકોએ સંગ્રહિત માંસ, માછલી અને મધ જેવા ખાદ્યપદાર્થોના નમૂનાઓમાં ફોર્મેલિન અને અન્ય ઝેરી રસાયણો શોધવા (Sensors to detect formalin and toxic chemicals) માટે એક સસ્તું સેન્સર વિકસાવ્યું છે. તેને કીમોસેન્સર (Chemosensor) નામ આપવામાં આવ્યું છે.

બાહ્ય પરોપજીવીઓ અને ફૂગ સામે રક્ષણ: ભારતીય ખાદ્ય ધોરણો મુજબ ખોરાકમાં ફોર્મેલિનનો ઉપયોગ ન કરવો જોઈએ. (Sensors to detect toxic chemicals in food) પરંતુ આ રસાયણનો ઉપયોગ માછલી અને માંસને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ જળચરઉછેરમાં બાહ્ય પરોપજીવીઓ અને ફૂગ સામે રક્ષણ માટે પણ થાય છે.

શિવ નાદર ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન: આ સેન્સર ફોર્માલ્ડીહાઈડ અને સમાન વર્ગના અન્ય પદાર્થો વચ્ચેનો ભેદ પારખવામાં સક્ષમ છે. તે દિલ્હીની શિવ નાદર ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.