શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે પુછ્યાં પ્રશ્નો, વિકાસના મુદ્દે ઘેર્યા - Shaktisinh Gohil questioned the PM

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 5:18 PM IST

thumbnail
શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને કર્યા કેટલાંક પ્રશ્નો (Etv Bharat Gujarat)

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. આજરોજ તેમનો પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં ગાંધીનગર સેક્ટર 1 સ્ટેશનથી ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું અને લીલી ઝંડી આપી ટ્રેનને રવાના કરી હતી. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલએ આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી, સાથે સાથે મેટ્રો રેલના ઉદ્ઘાટન પ્રત્યે અમુક પ્રક્ષો કર્યા હતા. તેમણે પ્રશ્ન કરતાં કહ્યું કે, 2005 થી 2019 સુધીમાં મેટ્રોની મંજૂરી આપ્યા બાદ પણ 19 વર્ષના કાર્યકાળ દરમિયાન મેટ્રોનો એક નાનકડો ભાગ જ બન્યો છે? એવું કેમ? આ સાથે શક્તિસિંહ ગોહિલે અન્ય પણ ઘણા પ્રશ્નો કર્યા છે. જાણો. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.