thumbnail

અમદાવાદમાં સરહદ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

By

Published : Jun 26, 2020, 2:35 PM IST

અમદાવાદઃ ભારત અને ચીન સરહદ પર થયેલી અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા શાહીબાગ શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ શહીદોના સ્મરણમાં નારા લગાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.