thumbnail

પોરબંદરમાં આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન

By

Published : Dec 26, 2019, 8:55 PM IST

પોરબંદરઃ આમ આદમી પાર્ટી દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉપસ્થિત રહી બેન્કિંગ ક્ષેત્રની નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા હતા. બેરોજગાર યુવાનો માટે આ ભરતી મેળાનું આયોજન કરાયું હતું અને આ ભરતી મેળામાં ટીમલીઝ કમ્પની SBI તથા સ્કૂલગુરુ કમ્પંની સાથે રહીનેઆ આયોજન કરાયું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.