thumbnail

કોરોનાને લઇને જામનગરમાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ કરાયો

By

Published : Mar 29, 2020, 12:00 PM IST

જામનગરઃ કોરોના વાઇરસની મહામારી સામે લડવા જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ કરવામાં આવ્યો હતો. GSFC દ્વારા તંત્રને ભેટ અપાયેલા 10,000 લીટર સોડિયમ હાઈપોકલોરાઈડના દ્વાવણનો છંટકાવ કરીને જાહેર જનતાના ઉપયોગમાં લેવાતા સ્થળોને જંતુ મુક્ત કરવાની કામગીરી કરાઇ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.