સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને "દર્શન ફ્રોમ હોમ" કરવા કર્યું સૂચન - કોરોના વાયરસની સારવાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6459635-thumbnail-3x2-po.jpeg)
ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટની અમદાવાદ ખાતે મળેલી બેઠક બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન ફ્રોમ હોમનું સૂત્ર આપવામાં આવ્યું હતું. આ બેઠક સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લેહરી વચ્ચે થઈ હતી. જેમાં બન્નેએ મેડિકલ માસ્ક પેહરીને કોરોના વિશે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.