રાજકોટ મનપા કમિશ્નરે રૂ. 2119.98 કરોડનું બજેટ રજૂ કર્યું - Udit Agarwal, Municipal Commissioner

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 1, 2020, 10:30 PM IST

રાજકોટ : મહાનગરપાલિકા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા વર્ષ 2020-21નું કરબોજા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ રૂ. 2119.98 કરોડ રૂપિયાનું છે. જેને મનપાની સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ દ્વારા બજેટનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.