સુરેન્દ્રનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા

By

Published : Nov 2, 2019, 6:54 PM IST

thumbnail

સુરેન્દ્રનગર: સંભવિત વાવાઝોડાની અસરના કારણે શનિવારે બપોરે આકાશમાં વાદળછાયા વાતાવરણ સાથે અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં વરસ્યા હતાં, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ટ્ટિવટના માધ્યમથી તારીખ 2 થી તારીખ 6 નવેમ્બર દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ સાથેનો સંદેશ ટ્ટિવટ કર્યો હતો. આમ, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.