JEE અને NEETની પરીક્ષા મુદ્દે પોરબંદરવાસીઓનો પ્રતિસાદ - porbandar news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8583880-thumbnail-3x2-por.jpg)
પોરબંદર: કોરોના મહામારીની સૌથી મોટી અસર શિક્ષણ પર પડી છે. દેશમાં JEE-NEETની પરીક્ષા કોરોના કાળમાં લેવી જોઇએ કે, નહી તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિ જોવા મળી રહ્યાં છે. JEE-NEETની પરીક્ષાનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. ETV ભારતે આ અંગે પોરબંદરના પરીક્ષાર્થીઓ અને ડોક્ટર તેમજ શિક્ષણવિદ સાથે વાત કરી હતી.