thumbnail

રાજકોટમાં 'મહા' વાવાઝોડાના કારણે માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસની હરાજી બંધ

By

Published : Nov 2, 2019, 6:57 PM IST

રાજકોટ: 'મહા' વાવાઝોડાના કારણે રાજકોટ યાર્ડમાં મગફળી અને કપાસની હરાજી બંધ કરવામાં આવી હતી. ખેડૂતોના માલને વરસાદી વાતાવરણમાં નુકશાની ન જાય તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 'મહા' વાવાઝોડાની આફત ગયા બાદ ફરી હરાજી શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.