વીર નર્મદ યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં છબરડો, ABVPએ હોબાળો મચાવ્યો - ABVP

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 10, 2020, 4:37 PM IST

Updated : Jan 10, 2020, 4:56 PM IST

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી  ટી.વાય બીકોમની પરીક્ષાના પેપર ચકાસણીમાં ભુલના આક્ષેપ સાથે સુરત ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)એ ભારે હોબાળો મચાવ્યો હતો. ABVPએ વિદ્યાર્થીઓના માટે સૂત્રોચ્ચાર કરી તપાસની માગ કરી હતી. ટી.વાય બીકોમની પરીક્ષાના પરિણામમાં ભારે છબરડો કરવામાં આવ્યો છે.
Last Updated : Jan 10, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.