thumbnail

By

Published : Jan 29, 2020, 5:30 PM IST

ETV Bharat / Videos

દિલ્હી ગયેલા કોંગ્રેસના બે ધારાસભ્યો પર જીતુ વાઘાણીના પ્રહાર

ભાવનગર : નારી ગામે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકારોને બોલાવીને દિલ્હી શાહીનબાગ ખાતે પહોંચેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અફજલ જેવા આતંકવાદી પેદા કરે છે. તેવા લોકોને કોંગ્રેસ સમર્થન કરી રહી છે. શાહીનબાગમાં હિંદુ વિરોધી અને દેશને તોડવાના ભાષણો થઈ રહ્યા છે. તેવા લોકોને કોંગ્રેસ ખુલ્લે આમ ટેકો આપી રહી છે. તે સાબિત થઈ ગયું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.