thumbnail

'મહા' વાવાઝોડાને પગલે હળવદ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ 2 દિવસ બંધ રહેશે

By

Published : Nov 6, 2019, 10:03 AM IST

મોરબીઃ મહા વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને પવનની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે વરસાદી માહોલમાં નુકસાન ન થાય તે હેતુથી તારીખ 6 અને 7 એમ બે દિવસ હળવદ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. આ નિર્ણય મહા વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યામાં રાખીને લેવાયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.