thumbnail

By

Published : Aug 12, 2020, 3:29 AM IST

ETV Bharat / Videos

પોરબંદરમાં ફાસ્ટ ફુડના ધંધાર્થીઓએ રાત્રીના દસ વાગ્યા સુધીની સમય મર્યાદા વધારવા માગ કરી

પોરબંદર: કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં પોરબંદરનું ફાસ્ટ ફુડ બંધ થયું હતું. જો કે, અનલોકમાં સરકારે જાહેરનામું બહાર પાડીને છૂટછાટો આપી છે. આમ છતાં ફાસ્ટ ફુડના વેપારીઓને નુકસાની સહન કરવી પડે છે. જેથી પોરબંદરના ફાસ્ટ ફુડના ધંધાર્થીઓએ યુથ કોંગ્રેસ સાથે રહી મંગળવારે અધિક જિલ્લા કલેક્ટરને રાત્રીના દસ વાગ્યા સુધી ધંધા-રોજગાર શરૂ રાખવા દેવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.