thumbnail

By

Published : Nov 8, 2019, 8:52 PM IST

ETV Bharat / Videos

માંગરોળમાં ખેડુતોએ સળગાવ્યા મગફળીના પાથરા

જૂનાગઢઃ માંગરોળ પંથકમાં ખેડુતોએ મગફળીના પાથરાની હોળી કરી હતી. માંગરોળના માનખેત્રા ગામે આ ઘટના સામે આવી છે. કમોસમી વરસાદથી નુકસાન બાદ તેના નિકાલ માટે પણ ખેડૂતો પાસે નાણાં ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે. માંગરોળના માનખેત્રા ગામે ખેડૂતોએ આશરે 20 વીઘા જમીનમાં પથરાયેલા મગફળીના પાથરા સળગાવ્યા હોવાની ઘટના સામે આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.