thumbnail

By

Published : Jan 15, 2020, 8:26 PM IST

ETV Bharat / Videos

ઉત્તરાયણનાં તહેવાર દરમિયાન પતંગના દોરાથી 30 પક્ષીઓ ઘાયલ થયા

ભરૂચઃ ઉત્તરાયણનાં તહેવાર દરમિયાન પતંગના દોરાથી 30 પક્ષીઓ ઘાયલ થવાના બનાવ તંત્રનાં ચોપડે નોંધાયા હતા. શહેરમાં 9 કેમ્પ અને 3 સારવાર કેન્દ્રો પર પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં 350 જેટલી સ્વેૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી અને વન વિભાગના 20થી વધુ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓના મોતનો આંક ઘણો નીચો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.