ધોરાજીના ખેડૂતને પોષણક્ષમ ભાવો ન મળતાં ડુંગળી પશુઓને ખવડાવી - corona effect on farmers

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2020, 7:46 PM IST

રાજકોટઃ ધોરાજી ખેડૂતે દસ વીઘામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતે ડુંગળીના વાવેતરમાં 1 વિધે આશરે 20થી 25 હજારનો ખર્ચ કરે છે. તેમની સામે ડુંગળીના વેપારીઓ મણના 20થી 25 રૂપિયામાં માગે છે. આવા સંજોગોના કારણે ડુંગળીનો પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો પોતાની દસ વીઘામાં વાવેલી ડુંગળી પશુઓને ચરવા આપી દીધી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.