વડોદરાઃ અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદના વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. જોકે વડોદરા શહેરમાં વાતાવરણ ન ડહોળાય તે માટે વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વડોદરાઃ અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદના વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. જોકે વડોદરા શહેરમાં વાતાવરણ ન ડહોળાય તે માટે વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.