જૂનાગઢમાં CAAના સમર્થનમાં સંવિધાન બચાવો મંચ દ્વારા અપાયું આવેદન - જૂનાગઢમાં CAAનો વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2019, 2:27 PM IST

જૂનાગઢઃ નાગરિકતા કાનૂનની અમલવારીના કારણે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ 'સંવિધાન બચાવો મંચ'ના નેજા હેઠળ ભાજપ RSS અને VHPના અગ્રણીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આ કાનૂનની તાકીદે અમલવારી થાય તેવી માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.